By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 day ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાલનપુરની ઐતિહાસિક વિરાસતની દુર્દશાઃતંત્રની બેદરકારીના કારણે કીર્તિસ્તંભ ખંડેર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પાલનપુરની ઐતિહાસિક વિરાસતની દુર્દશાઃતંત્રની બેદરકારીના કારણે કીર્તિસ્તંભ ખંડેર

agragujaratnews
Last updated: 2024/05/07 at 6:38 AM
2 years ago
Share
પાલનપુરની ઐતિહાસિક વિરાસતની દુર્દશાઃતંત્રની બેદરકારીના કારણે કીર્તિસ્તંભ ખંડેર
SHARE

  • સાફ-સફાઈના અભાવે ગંદકીથી ખદબદી રહી છે ઐતિહાસિક વિરાસત
  • કીર્તિસ્તંભની શૃંગારસમી અસલ સાંકળો અને મહામૂલા સ્તંભ કાઢી નાખ્યા
  • ધરોહર જાળવી ન શકનાર તંત્રની નબળાઇના લીધે હવે ઢાંકણા પણ તસ્કરો ઉઠાવી ગયા

પાલનપુરની ઐતિહાસિક વિરાસત એવા કીર્તિસ્તંભની દુર્દશા જોઈ શહેરજનોમાં નારાજગી પ્રવર્તી રહી છે.અને લાખો રૂપિયાના ખર્ચ પછી પણ કીર્તિસ્તંભની જાળવણી ન કરાતા કીર્તિસ્તંભને ખંડેર બનવામાં વાર નહી લાગે શહેરની શાન એવા કીર્તિસતંભની યોગ્ય જાળવણી કરવામાં આવે અને તેની આસપાસની વસ્તુઓ ચોરી જનારાઓ સામે ફરીયાદ કરવામાં આવે તેવી જનમાંગ ઉઠી છે.

પાલનપુરની એતિહાસિક વિરાસત એવા કિર્તિસ્તંભના પ્રાંગણમાં માવજત કરવાનુ તો ઠીક પણ સફાઈ કરવાની તસ્દી ન લેવાતા કિર્તિસ્તંભમાં ઉપરની બાજુએ છોડ ઉગી નીકળ્યા છે.જે બાંધકામને નબળુ કરી શકે છે.વળી ચારેક વર્ષ અગાઉ રીનોવેશનના નામે અમૃત યોજના હેઠળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.તેમાં કીર્તિસ્તંભની આસપાસ લગાવેલ અસલ સાંકળો અને સ્તંભ હટાવી નવા સ્તંભ લગાવ્યા છે.આમ ઐતિહાસિક વિરાસતે જાળવવા માટેના પ્રયત્ન કરાયા પરંતુ તેની પાછળ જે દરકાર લેવી જોઈએ તે ન લેવાતા હવે કીર્તિસ્તંભની છત પર છોડ ઉગી નીકળ્યા છે અને કમ્પાઉન્ડમાં બનાવેલ બગીચો નષ્ટ થયો છે.અને કચરાના ઢગ ખડકાયા છે.નવાઈની વાત એ છે કે કીર્તિસ્તંભની આસપાસ વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનમાં લગાવેલ લોખંડની તમામ ગ્રીલની કોઈ ચોરી કરી લઈ ગયા પછી પણ કોઈ ફરીયાદ કરવામાં આવી નથી.આમ સિમલાગેટથી સ્ટેશનરોડ પર પણ આવી જ રીતે લોખંડની ગ્રીલ ચોરાઈ જવા છતાં કોઈ ફરીયાદ ન કરી ચોરોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ હોય તેવી પ્રતિતિ કરાવવામાં આવી રહી છે.

આમ પાલનપુર નગરપાલિકાની મિલકતો ચોરી જનાર સામે કોઈ પગલાં ન લેવાતા જાણે પોતાનુ શુ ગયું? મારે શુ? જેવી હાલત થઈ છે.સરકારી મિલકત પાઈની હોય કે કરોડોની પણ ચોરી એ ચોરી છે.આ અંગે શાસકો પગલાં નહી લે તો પાલિકા કચેરીમાંથી પણ વસ્તુઓ ચોરી જનારાઓને પ્રોત્સાહન મળી જશે.આમ આ અંગે યોગ્ય કાર્યવાહી થાય તેવી જનમાંગ પ્રવર્તી રહી છે.

You Might Also Like

ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી

 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત

 સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલી મહિલા પર સુરત આપ નેતાનું દુષ્કર્મ

જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગૌ આધારિત ભવિષ્ય: સંશોધન, ચેતના અને વિકાસની નવી દિશા” વિષય પર સાંજે વિશેષ સંવાદ
રાજકોટ

ગૌ આધારિત ભવિષ્ય: સંશોધન, ચેતના અને વિકાસની નવી દિશા” વિષય પર સાંજે વિશેષ સંવાદ

Editor By Editor 1 day ago
ચોટીલા નજીકના સુરજદેવળમાં ચોથના દિવસે કાઢી સમાજના સાડા 3’દિના ઉપવાસ
જેતપુર તાલુકાના ડેડરવા ગામની સીમમાંથી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો
રાજકોટ સહિત રાજયભરમાં આવતીકાલથી આકાશમાંથી વરસશે બળબળતી આફત
 રામાશ્રય પાંડે એ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?