By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભરૂચ પંથકમાં શક્તિનાં પર્વ નવલી નવરાત્રિનો પ્રારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ભરૂચ પંથકમાં શક્તિનાં પર્વ નવલી નવરાત્રિનો પ્રારંભ

agragujaratnews
Last updated: 2023/10/15 at 11:40 PM
3 years ago
Share
ભરૂચ પંથકમાં શક્તિનાં પર્વ નવલી નવરાત્રિનો પ્રારંભ
SHARE

  • ભરૂચ પંથકમાં ભક્તિ અને આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું
  • પહેલાં નોંરતે જ ગરબા મેદાનો પર ગરબાની રમઝટ જામી
  •  ભક્તો માતાજીની ચૂંદડી અને અન્ય પૂજાપો ખરીદતા જણાયા

શક્તિના પર્વ એવા નવલી નવરાત્રીના પ્રારંભ અવસરે આજે તા 15 ઓક્ટોબરના રવિવારથી થતા સમગ્ર ભરૂચ પંથકમાં ભક્તિ અને આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયુ હતું. પહેલા નોંરતે જ ગરબા મેદાનો પર ગરબાની રમઝટ જામી હતી. ભક્તો માતાજીની ચૂંદડી અને અન્ય પૂંજાપો ખરીદતા જણાતા હતા.

ભરૂચ નગર ઉપરાંત તાલુકામાં પણ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો હતો. તવરા પાંચ દૈવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરાઈ હતી. માં નર્મદા નદીના કિનારે આવેલું તવરા ગામ ખાતે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજી ના જવારાની સ્થાપના કરાઈ હતી આસો નવરાત્રીનો પ્રારંભ થયો ત્યારે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી ધામધૂમથી થાય છે. આસો નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના મંદિરે જવારાની સ્થાપના કરવામાં આવી હતી જેમાં જવારામાં ઘઉં જુવાર વાલ મગ જવ જેવા કઠોળથી માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી. તો સમગ્ર ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રિના પ્રથમ નોરતેથીજ કેટલાક ભક્તોએ એકટાણું ઉપવાસની પણ શરૂઆત કરી હતી.

નવરાત્રીના પ્રથમ નોરતે વહેલી સવારે માતાજીના માઇ ભક્તો નર્મદા સ્નાન કરી માતાજીના જવારાની સ્થાપના કરી હતી તથા માતાજીના સ્થાનકને પણ સાફ્-સફાઇ કરી માતાજી જવારાની સ્થાપના કરવામાં આવી હતી. માતાજીના જવારાનું નવરાત્રીના દિવસો દરમિયાન પૂજન કરાશે. આ ઉત્સવમાં ભરૂચ જિલ્લાભરમાંથી માઈ ભક્તો માતાજીના દર્શન માટે તવરા પાંચદૈવી મંદિરે ઉમટી પડતા હોય છે અને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.

રાજપીપળા હરસિદ્ધિ માતાજી મંદિરે દર્શન કરવા માઈ ભક્તો ઊમટી પડયાં

નર્મદા જિલ્લામાં આજે રવિવારથી જગત જનની માતાજીના નવલાં નોરતાં નવરાત્રિનો પ્રારંભ થયો છે. રાજપીપળા ખાતે પ્રસિદ્ધ પૌરાણિક હરસિદ્ધિ માતાજી મંદિરે પ્રથમ નોરતે માઈ ભક્તો ઉમટી પડયા હતા. પોઈચા થી રાજપીપળા ફોર લેન ઉપર સવાર થી માઈ ભક્તો પગપાળા સંઘ દ્વારા હરસિદ્ધિ માતાજી મંદિરે ઉમટી પડયા હતા.

હરસિદ્ધિ માતાજી મંદિરે માનવ મહેરામણ ઉમટી પડયો હતો. આ મંદિરની પાસે બહાર રોડની આજુબાજુ મેળા માટે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓની દુકાનો લાગી ગઈ છે. ખાણીપીણી અને વિવિધ વસ્તુઓની દુકાનો લાગી ગઈ છે. હરસિદ્ધિ માતાજી ગોહિલ વંશના રાજાઓ અને ગોહિલ વંશના દરબાર રાજપૂતની કુળદેવી છે. રાજપૂત પરમાર વંશના કુળદેવી છે. હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા માટે સમગ્ર નર્મદા જિલ્લાના માઈ ભક્તો ઉમટી પડે છે. નવરાત્રિ દરમ્યાન માઈ ભક્તો દ્વારા પોતાના ઘરમાં ગરબા મૂકીને જવારા વાવીને માતાજીની આરાધના કરે છે. પૂજા અર્ચના કરે છે. નવ દિવસ માઈ ભક્તો ઉપવાસ કરે છે. આરતી કરે છે. પ્રસાદ ધરાવે છે. ગરબા ગવાય છે.

દેવ મોગરા માતાજી મંદિરે ખાતે માનવ મહેરામણ ઊમટયો

સાગબારા તાલુકામાં દેવ મોગરા માતાજી આદિવાસી લોકોની કુળદેવી છે. આજે માતાજીની નવરાત્રિનું પ્રથમ નોરતું અને રવિવાર હોવાથી માઈ ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડયો હતો. દેવ મોગરા માતાજીને નવું પકાવેલું ધાન અનાજ અને મરઘાં, બકરાં, દેશી મહુડાનો દારૂ નાળિયેર, કંકુ, ઘી નો દીવો, અગરબત્તી અને પ્રસાદ અને ચુંદડી ચઢાવીને પૂજા અર્ચના કરી હતી. નવરાત્રિ હોવાથી માઈ ભક્તો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સુધીના માઈ ભક્તો ઉમટી પડયા હતા. દેવ મોગરા માતાજીનો જય ના નાંદોથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.

You Might Also Like

માંગરોળમાં ધારાસભ્ય ભગવાનજી કરગડીયા શિસ્તના સીમાડા ઓળંગ્યા, લોકો સાથે ગાળાગાળી

વડીયા પોલીસે કોર્ટ વોરંટનો વર્ષથી નાસતો-ફરતો આરોપી આટકોટથી ઝડપાયો

રાજુલાના રામપરા ગામે વૃંદાવન બાગની મોરારીબાપુએ મુલાકાત લીધી

રાજુલાના ખાખબાઇ ગામે નદીના ભયજનક પ્રવાહમાં ન્હાવા પડેલા યુવક સામે કાર્યવાહી

ધોરાજીમાં મોટરસાયકલ સાથે ડમ્પર અથડાતા દાદી-પૌત્રનું ઘટના સ્થળે મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હેલ્થ સેન્ટરની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ
ગુજરાતરાજકોટ

હેલ્થ સેન્ટરની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ

Editor By Editor 7 days ago
આર્મી, નેવી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખવા આદેશ
MBBS અને BDSમાં એડમિશન માટેની પ્રક્રિયાનો પ્રારંભ, ૮૭૫૫ સીટ પર પ્રવેશ અપાશે
મનપાના પાપે ૯ લાખ લોકોએ પીધુ દુષિત પાણી
જેલોની વ્યવસ્થા માટે બનાવેલી કમિટી પાસે રિપોર્ટ માંગતી ગુજરાત હાઇકોર્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?