By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 week ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ખૂંચવાતા ૫૦ હજાર મુસાફરોને અમદાવાદ-મુંબઇ જવું પડશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ખૂંચવાતા ૫૦ હજાર મુસાફરોને અમદાવાદ-મુંબઇ જવું પડશે

agragujaratnews
Last updated: 2024/07/13 at 7:32 PM
1 year ago
Share
રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ખૂંચવાતા ૫૦ હજાર મુસાફરોને અમદાવાદ-મુંબઇ જવું પડશે
SHARE

અમદાવાદના કુલ ટ્રાફિકમાં રાજકોટ-સૌરાષ્ટ્રનો ટ્રાફિક ૫૦ ટકા હોવાનો ખુલાસો

વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરાયેલા રાજકોટના આંતરરાષ્ટ્રીય વિમાની મથકમાં હવે આંતરરાષ્ટ્રીય વિમાની સેવાની કોઇ સુવિધા નથી તેવી જાહેરાત કરી સમગ્ર સૌરાષ્ટ્રને કેન્દ્ર સરકારે અચંબામાં મૂકી દીધી છે. આ નિર્ણયના કારણે ભવિષ્યમાં જે લોકો રાજકોટ એરપોર્ટથી વિદેશમાં જવાના હતા તેમને ફરજીયાત અમદાવાદ અથવા મુંબઇના વિમાની મથકનો ઉપયોગ કરવો પડશે. રાજકોટ-સૌરાષ્ટ્રના  ૫૦ હજાર મુસાફરો હાલમાં અમદાવાદ વિમાની મથકેથી વિદેશ જતા હોવાનું જાણવા મળે છે.

સૌરાષ્ટ્રને માત્ર એક જ કમી હતી તે પૂરી થઈ છે તેમ કહીને જૂલાઈ- 2023માં રૂ।. 1405 કરોડના ખર્ચે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ધામધૂમથી લોકસભાની ચૂંટણી પૂર્વે લોકાર્પણ કરી દેવાયું તેને તેને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે ચોંકાવનારો ઘટસ્ફોટ રાજકોટ એરપોર્ટ દ્વારા કરાયો છે. જેમાં તેણે જણાવ્યું છે કે રાજકોટના હીરાસરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે તો હજુ દરખાસ્ત પણ કરવામાં આવી નથી. 

સૌરાષ્ટ્રમાંથી દર મહિને અંદાજે  પચાસ હજાર લોકોએ વિદેશ યાત્રા કરવા માટે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ (માત્ર નામનું) હોવા છતાં અમદાવાદ ચાર-પાંચ કલાકના ધક્કા ખાવા પડે છે. અમદાવાદનું ઈન્ટરનેશનલ એરપોર્ટ વિવાદી યોજના પી.પી.પી.ધોરણે ચાલી રહ્યું છે જ્યાં ગત મે માસમાં ૧,૯૦,૦૪૦ વિદેશોના યાત્રિકો  નોંધાયા છે. ગત બે માસમાં અમદાવાદ એરપોર્ટ પરથી ૩.૫૧ લાખ નાગરિકોએ વિદેશ આવવા જવા હવાઈયાત્રા કરી હતી અને આ સંખ્યામાં ગત વર્ષની સાપેક્ષે ૨૫ ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે જે લોકોની વિદેશ પ્રવાસની અનિવાર્ય જરૂરિયાત દર્શાવે છે. આ  સ્થિતિ છતાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની હજુ દરખાસ્ત પણ નથી થઈ તે અત્યંત ંગભીર બાબત મનાય છે. એરપોર્ટ તંત્રએ આજે પણ કોઈ નિવેદન જારી કરીને પરિસ્થિતિ શુ છે, ઈન્ટરનેશનલ ફ્લાઈટ કેમ શરુ નથી થઈ, કેનોપી કેમ ધસી પડયું તે અંગે જાણે વારસાઈ પેઢી ચલાવતા હોય તેમ પ્રજાને માહિતી જારી કરી નથી.

રાજકોટ એરપોર્ટના ટ્વીટર એકાઉન્ટ પરથી એક મેસેજમાં એવું  જણાવાયું છે કે નવું ટર્મિનલ બિલ્ડીંગ શરુ થયા બાદ તેમાં પણ ડોમેસ્ટીક ફ્લાઈટ જ ઓપરેટ થશે. એરલાઈન્સ તરફથી દરખાસ્ત મળ્યા બાદ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે કસ્ટમ, ઈમીગ્રેશન વગેરેની કામગીરી અલગ અલગ થશે. 

સમગ્ર સૌરાષ્ટ્રની જનતા સાથે અદ્યતન, ગ્રીનફિલ્ડ અને આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નામે મજાક કરાઈ છે તેવી છતાં એરપોર્ટ તંત્ર કે અગાઉ લોકસભાની ચૂંટણી આવવાની હોવાથી એરપોર્ટના બાથરૂમમાં પાણી ન્હોતું આવતું તે મુદ્દે પણ સ્થળ તપાસ કરવા ધસી ગયેલા ભાજપના નેતાઓએ પણ હવે મૌન ધરી લીધું છે. એરપોર્ટના ડાયરેક્ટરે આ વાત હવે જાહેર કરી પરંતુ, લોકસભાની ચૂંટણીમાં જેના નામ પર મસમોટો પ્રચાર થઈ રહ્યો હતો ત્યારે કેમ જાહેર ન કર્યું તે પણ  શંકાસ્પદ છે.

 

You Might Also Like

Banke Bihari Mandir Corridor Case : સુપ્રીમ કોર્ટે મંદિરના સંચાલન માટે બનાવી કમિટી, અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ જ્જ કરશે નેતૃત્વ

Himachal Pradesh: કુલ્લુની મણિકરણ ખીણમાં ભારે ભૂસ્ખલન, કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી

Illegal Immigration Case : માનવ તસ્કરી કેસમાં NIAને મળી મોટી સફળતા, હરિયાણાના 2 આરોપીઓની કરી ધરપકડ

US Tariff : અમેરિકાના 50 ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ભારતે આપ્યો જવાબ, કહ્યું 'અન્યાયપૂર્ણ, અનુચિત અને અસંગત પગલું'

USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : નાળિયેરનું પાણી આ લોકો માટે ઝેર સમાન, જાણો કયા રોગોમાં ના કરવું સેવન
હેલ્થ

Health News : નાળિયેરનું પાણી આ લોકો માટે ઝેર સમાન, જાણો કયા રોગોમાં ના કરવું સેવન

By 2 days ago
Health : માત્ર 3 મિનિટ મલાસન કરવાથી 4 મોટી સમસ્યા થશે દૂર
Health News : સામાન્ય આદતોના બદલાવથી લીવર કેન્સરના જોખમને દૂર રાખી શકીએ, સંશોધન
શરીરમાં થાક અને સુસ્તી દૂર કરવા આ એનર્જી ડ્રિંકસ ફાયદાકારક, ગરમ સ્વભાવના આ ફ્રૂટના સેવનથી સ્ફૂર્તિ આવશે
NCBએ મોટા ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, 20 કરોડ રૂપિયાની નશીલી દવાઓ કરી જપ્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?