By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    15 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Bangladesh Crisis: બાંગ્લાદેશમાં જન્માષ્ટમી પર નવી સરકારે તાબડતોબ આ પગલું ઉઠાવ્યું, જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Bangladesh Crisis: બાંગ્લાદેશમાં જન્માષ્ટમી પર નવી સરકારે તાબડતોબ આ પગલું ઉઠાવ્યું, જાણો

agragujaratnews
Last updated: 2024/08/12 at 5:18 PM
2 years ago
Share
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં જન્માષ્ટમી પર નવી સરકારે તાબડતોબ આ પગલું ઉઠાવ્યું, જાણો
SHARE

  • બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ નવી સરકારે સત્તા સંભાળી
  • નવી સરકારમાં બાંગ્લાદેશમાં પ્રથમ હિંદુ તહેવાર જન્માષ્ટમી દરમિયાન સુરક્ષા સઘન કરાશે
  • હિંદુઓ વિરુદ્ધ હિંસાનો વિશ્વભરમાં વિરોધ

પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં છેલ્લા એક અઠવાડિયાથી લઘુમતીઓ વિરોધ હિંસાનો દાવાનળ ફાટી નીકળ્યો છે. શેખ હસીના સરકાર પડી જતા બાંગ્લાદેશમાં ઘણા વિસ્તારોમાં લઘુમતીઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. હિંદુઓના ઘર, મંદિરો, દુકાનો, વ્યવસાયિક કેન્દ્રોને મોટાપાયે નુકસાન પહોંચાડયું છે. આ દરમિયાન નવી વચગાળાની સરકારે બીજા દિવસે જ લધુમતીઓની સુરક્ષાને લઈ પોતાની કટિબદ્ધતા દર્શાવી છે. ગૃહ મામલાના બ્રિગેડિયર જનરલ સખાવતચે હવે આવનારા હિંદુ તહેવારોને લઈ સુરક્ષાનો ભારે બંદોબસ્ત કરવાના નિર્દેશ આપ્યા છે. 

બાંગ્લાદેશની નવી સરકારના ગૃહ મામલાના સલાહકાર અધિકારીએ જણાવ્યું કે, હિંદુ સમુદાયને આગામી જન્માષ્ટમી સમારોહમાં તમામ જરૂરી સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આ સિવાય દુર્ગા પૂજાના અવસરે ત્રણ દિવસની રજા આપવાની વાત પણ કહી છે. હિંદુ ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મ અવસસ પર ઉજવણી કરવાન પર્વ એટલે જન્માષ્ટમી 26 ઓગસ્ટે મનાવાશે. નવી સરકારમાં આ પ્રથમ હિંદુ તહેવાર છે. આ દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે સરકારે અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

હિંદુઓ વિરુદ્ધ હિંસાનો વિશ્વભરમાં વિરોધ

બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસા મુદ્દે સમગ્ર દુનિયામાં વિરોધ થઈ રહ્યો છે. ભારત સહિત ઘણા દેશોના નેતાઓએ લઘુમતીઓની સુરક્ષાને લઈ યુનુસ સરકારને ચેતવણી આપી છે. વિરોધ વધતો જોઈ વચગાળાના સરકાર હરકતમાં આવી ગઈ છે. મોહમ્મદ યુનુસે ધાર્મિક લઘુમતીઓ પર હુમલા પર ચર્ચા કરવા માટે સોમવારે હિંદુ વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે બેઠક કરવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં મોહમ્મદ યુનુસ હિંદુ સમુદાયની સુરક્ષાના મુદ્દે ફરિયાદોને સાંભળશે. દેશની વચગાળાની સરકારે એક સત્તાવાર આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, તેઓ હિંદુઓ અને બીજા ધાર્મિક લધુમતીઓની સુરક્ષા માટે તમામ પગલાં ઉઠાવશે.

બાંગ્લાદેશમાં હિંદુઓની શું સ્થિતિ છે?

પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં હિંદુ ધર્મ બીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે. દેશમાં હિંદુઓની વસ્તી આશરે 10 ટકા છે. ગત અઠવાડિયે શેખ હસીનાની સરકારના પતન પછી હિંસકી ટોળાએ અવીમી લીગના નેતાઓ અને લઘુમતી સમુદાયને ટાર્ગેટ બનાવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ઘણા શહેરોમાં હિંદુઓના ઘર, મંદિરો અને દુકાનોમાં તોડફોડ, લૂંટફાટ અને આગચંપી કરવામાં આવી હતી. આ હિંમસા વિરુદ્ધ બાંગ્લાદેશના હિંદુઓએ પણ દેશના માર્ગો પર દેખાવો કર્યા હતા અને પોતાની સુરક્ષાની નવી સરકાર પાસે માંગ કરી હતી.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન
રાજકોટ

 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન

Editor By Editor 2 days ago
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?