ગુજરાતરાજકોટ બાકીરભાઈ ગાંધીના માતુશ્રીનું અવસાન:ગુરુવારે બેસણું Last updated: 2024/08/20 at 7:40 PM 12 months ago Share SHARE ઝરીનાબેન હાતીમભાઈ ગાંધી (ઉ.વ. ૭૭) તે હાતીમભાઈ જાફરજીભાઈ ગાંધી (ગાંધી ટ્રેડસ), કેનાલ રોડના ધર્મપત્નિ તથા બાકીરભાઈ હાતીમભાઈ ગાંધી (ક્રિસ્ટલ મોલ ગ્રુપ)ના માતુશ્રી તથા તસ્નીમ બી. ગાંધીના સાસુ અને મુસ્તફા તેમજ અદનાનના દાદીમા તથા મુસ્તફા એફ. ગાંધી (રાજુભાઈ)ના કાકીનું તા. ૨૦/૮/૨૦૨૪, મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગતનું બેસણું તા. ૨૨/૦૮/૨૦૨૪, ગુરુવાર, સાંજે ૫:૦૦ થી ૭:૦૦ કલાકે “ જનકલ્યાણ સોસાયટી કોમ્યુનિટી હોલ ” અમીન માર્ગ, રેલ્વે ક્રોસીંગ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. You Might Also Like રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં Share This Article Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print Follow USFind US on Social Medias Facebook Like Twitter Follow Instagram Follow Youtube Subscribe Popular News રાષ્ટ્રિય 43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક By 4 days ago શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ NCBએ મોટા ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, 20 કરોડ રૂપિયાની નશીલી દવાઓ કરી જપ્ત Junk Food Addiction: આ મીઠી અને ખારી વસ્તુઓનું વ્યસન દારૂથી ઓછું નથી, નવા સંશોધનમાં થયો ખુલાસો 6,6,6 વોકિંગ રૂલ વજન ઘટાડવાનો કારગર ઉપાય, જાણો શું છે આ રૂલ? - Advertisement -