By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિલ્સન સ્પોર્ટ્સ એન્ડ સોશ્યલ ગ્રુપ કરણપરા કા દાદા ગણપતિ મહોત્સવની ઉજવણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

વિલ્સન સ્પોર્ટ્સ એન્ડ સોશ્યલ ગ્રુપ કરણપરા કા દાદા ગણપતિ મહોત્સવની ઉજવણી

agragujaratnews
Last updated: 2024/09/10 at 7:24 PM
11 months ago
Share
વિલ્સન સ્પોર્ટ્સ એન્ડ સોશ્યલ ગ્રુપ કરણપરા કા દાદા ગણપતિ મહોત્સવની ઉજવણી
SHARE

અગ્ર ગુજરાતના તંત્રી સુનિલ જોશીએ દાદાની આરતી અને સંકલ્પ વિધિનો લ્હાવો લેતા

10 દિવસ દરમિયાન ગણેશભક્તિ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો હારમાળા

 શંકર પાર્વતીનાં પૂત્ર ગણેશની ભકિત શ્રધ્ધાભેર શેરીએને ગલીએ થઈ રહી છે. તેમજ ભવ્ય ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં નાનામોટા અનેક ગણપતિ પંડાલનું આયોજન કરાયું છે, ત્યારે શહેરમાં આવેલ કરણપરા વિસ્તારમાં છેલ્લા 17 વર્ષથી કરણપરા કા દાદા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં અનેક સામાજિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે. તેમજ બ્લડ ડોનેશન કેમ્પ, લોક જાગૃતિના કાર્યક્રમો તેમજ પાણીપુરી સ્પર્ધા તેમજ ગરબા રાસનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આયોજિત કરણપરા કા દાદા ગણપતિ મહોત્સવના ત્રીજા દિવસે અગ્ર ગુજરાતના તંત્રી સુનિલ જોશી અને સિનિયર રિપોર્ટર રાજુ મહેતાને દાદાના દર્શન, આરતી અને સંકલ્પ વિધિનો લ્હાવો મળ્યો હતો.

Contents
અગ્ર ગુજરાતના તંત્રી સુનિલ જોશીએ દાદાની આરતી અને સંકલ્પ વિધિનો લ્હાવો લેતા10 દિવસ દરમિયાન ગણેશભક્તિ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો હારમાળા

વિલ્સન સ્પોર્ટ્સ એન્ડ સોશ્યલ ગ્રુપ (ભગત ગ્રુપ)ના પ્રમુખ રણજીત ચાવડીયા અને તેમની ટીમ દ્વારા રાજકોટમાં સૌથી જૂનું અને જાણીતા કરણપરા કા દાદા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ મહોત્સવ દ્વારા ભક્તો માટે મહાપ્રસાદ દ્વારકાધીશ નગરીની પ્રતિકૃતિ બનવવામાં આવી છે તેમજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાથે આવી શકે તેમજ આરતીનો લાભ લઇ શકે તેની પણ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવે છે. વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ દ્વારા તા. 7ને શનિવારના રોજ ગણપતિદાદાનું વિધિવિધાન સાથે સ્થાપના કરાયું છે. 17 તારીખ એટલે 10 દિવસ ચાલનારા આ ગણેશોત્સવમાં દરરોજ સાંજે 8 કલાકે મહાઆરતીનું તેમજ રાત્રે 9:30 કલાકે તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. બાદમાં 10 માં દિવસે વિધિ વિધાનથી દુંદાળા દેવ ગણપતિ બાપાને વાજતે ગાજતે વિદાઈ આપવામાં આવશે. ત્યારે આ ગણપતિ મહોત્સવના 10 દિવસ દરમિયાન ગણેશભક્તિ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો હારમાળા યોજાશે.

રાજકોટમાં સૌથી જૂનું અને જાણીતા સિધ્ધી વિનાયક ધામ કરણપરા કા દાદાની ત્રીજા દિવસની સાંધ્ય આરતી અને દર્શનાનો લ્હાવો સાંધ્ય દૈનિક અગ્ર ગુજરાતના તંત્રી સુનિલ જોશી અને સિનિયર રિપોર્ટર રાજુ મહેતાને મળ્યો હતો. ગઈકાલે કારણપરા કા રાજાની સંધ્યા આરતીમાં અગ્ર ગુજરાતના તંત્રી સુનિલ જોશી સિનિયર રિપોર્ટર રાજુ મેહતા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે તેમને આયોજકો દ્વારા સંકલ્પ વિધિનો પણ લાભ આપવામાં આવ્યો હતો. આયોજનને સફળ બનવવા માટે રણજીત ચાવડીયા, વિશાલ માંડલીયા, દિપક ભટ્ટ, જયેશ ગોંડલીયા, નિલેશ ભગત, મહીપતસિંહ ચુડાસમા વર્ષીત મોરઝરીયા, હાર્દિક ચાવડીયા, તેજસ બોરીચા, જ્યંતી બોરીચા, નિલેશ ચાવડીયા, સિદ્ધાર્થ ચાવડીયા સહીતના કાર્યકરોએ જહેમત ઉઠાવી રહ્યા છે.

You Might Also Like

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!

43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક

India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી

Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health : પ્રોટીન પાવડર લેતા પહેલા આ વાત જાણી લો, નહી તો થઇ શકે છે ભારે નુકસાન
હેલ્થ

Health : પ્રોટીન પાવડર લેતા પહેલા આ વાત જાણી લો, નહી તો થઇ શકે છે ભારે નુકસાન

By 2 days ago
Heart Attack : હાર્ટએટેકના જોખમને દૂર રાખવા આ આહારનું સેવન ફાયદાકારક, હેલ્થ એક્સપર્ટ
કામધેનુના પૂજનનો દિવસ બોળચોથ
India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી
Weight Loss Tips : ના કસરત, ના કડક ડાયટ છતાં ઘટશે વજન, ફકત આ બાબતોનું રાખો ધ્યાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?