By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    24 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: માયાના પ્રભાવમાં આવેલા લોકો ભગવાનને ભજતા નથી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

માયાના પ્રભાવમાં આવેલા લોકો ભગવાનને ભજતા નથી

agragujaratnews
Last updated: 2024/09/26 at 12:02 PM
1 year ago
Share
માયાના પ્રભાવમાં આવેલા લોકો ભગવાનને ભજતા નથી
SHARE

ન માં દુષ્કૃતિનો મૂઢા: પ્રપદ્યન્તે નરાધમા: II

માયયાપધ્વતજ્ઞાના આસુરં ભાવ માશ્રિતા: II7/15 II

અર્થ : આ દુસ્તર માયાથી જેમનું જ્ઞાન નષ્ટ થયું છે તથા જેમણે આસુરી પ્રકૃતિનો આશ્રય કર્યો છે તેવા પાપી, મૂઢ અને નરાધમ મનુષ્યો મારે શરણે આવતા નથી.

ભગવાન એ બાબત પણ સારી રીતે જાણે છે કે જે લોકો માયાના પ્રભાવ હેઠળ આવી ગયા છે, તેનાથી લલચાઇને તેની પાછળ ઘેલા કે દીવાના બની ગયા છે તેવા મનુષ્યો ભગવાનને શરણે આવતા જ નથી. ભગવાન આ બાબત જાણે છે અને એટલે જ તેમણે આવા લોકોને ઊંઘમાંથી જગાડવા આ વાત અહીંયાં મૂકી છે. આપણને સૌને ખબર છે કે કોઇએ આપણને કશુંક કામ બતાવ્યું હોય ને તે આપણે ન કર્યું હોય તો તે વ્યક્તિને તેની ખબર હોય જ છે તેમ છતાં તે વ્યક્તિ આપણને સીધેસીધું કહેવાને બદલે જનરલ સેન્સમાં નિવેદન કરે કે ભાઇ લોકોને વિનંતી કરીએ છીએ તોય કોઇ સાંભળતું નથી, કહેલું કામ કરતું નથી. તો એવા નિવેદનને આપણે પકડી લેવું જોઇએ. આપણે ભગવાનને શરણે નહિ જવાની જે ભૂલ કરી છે તે કબૂલી લેવી જોઇએ અને તેમનું શરણું સ્વીકારી લેવું જોઇએ. વળી, ભગવાને આવા લોકો માટે પાપી, મૂઢ અને નરાધમ એવા શબ્દો પ્રયોજ્યા છે, તેથી આપણે હવે નક્કી કરવાનું છે કે શું આપણે સતત માયાના મોહમાં ડૂબેલા રહી પાપી, મૂઢ કે નરાધમ ગણાવું છે કે પછી પ્રભુજીના શરણે જઈ આત્માનું કલ્યાણ સાધવું છે.

ચતુર્વિદ્યા: ભજન્તે મામ જના: સુકૃતિન: અર્જુન II

આર્ત: જિજ્ઞાસુ: અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ II 7/16 II

અર્થ : હે ભરતશ્રેષ્ઠ અર્જુન, ચાર પ્રકારના પુણ્યશાળી/સદાચારી મનુષ્યો જ મને ભજે છે, દુ:ખી, જિજ્ઞાસુ, ધનની ઇચ્છાવાળા અને જ્ઞાની.

ભગવાને કહ્યું છે કે સદાચારી મને ભજે છે, તે જ મારી ભક્તિ કરે છે અને તે જ તેમના શરણે આવે છે. તો કોણ છે આ સદાચારી કે પુણ્યશાળી લોકો? દુ:ખી, જિજ્ઞાસુ, ધનની ઇચ્છાવાળા અને જ્ઞાની.

તમે જોજો તમારું જીવન સરસ રીતે ચાલતું હશે, બધું ઇચ્છા મુજબ થયા કરતું હોય, તમને કશી જ તકલીફ આવતી ન હોય ત્યારે ભગવાન યાદ આવશે નહિ. કદાચ તમે રોજના નિયમ મુજબ દીવાબત્તી કે પૂજા-અર્ચન કરતા હશો, પરંતુ તેમાં તમારું ચિત્ત ચોંટતું હશે નહિ, પણ જેવા તમે બીમાર પડો, કશુંક સંકટ આવે, નાણાકીય, સામાજિક કે શારીરિક તકલીફ, ભીડ ઊભી થશે તો તમને તરત જ ભગવાન યાદ આવશે ને તમે તમારી પૂજન-અર્ચન સંબંધી બધી ક્રિયા ખૂબ જ ધીમેથી અને ભાવપૂર્વક પ્રભુને કરગરીને કરવા લાગી જશો. દુ:ખી મનુષ્યો ભગવાનને ભજે છે તે તદ્દન સત્ય છે.

ભગવાન કેવા હશે? તેમણે જગતની રચના શું કામ કરી હશે? ભગવાન કેવી રીતે પ્રગટ્યા હશે? ભગવાનથી ઉપર પણ કોઇ બીજી શક્તિ હશે ખરી? આવા બધા પ્રશ્નો જિજ્ઞાસુ અને બુદ્ધિશાળી લોકોને થતા હોય છે અને તેના નિરાકરણ અર્થે પણ તે લોકો ભક્તિ, ભજન કે ધર્મગ્રંથોનું પઠન કરતા હોય છે.

ધનની ઇચ્છાવાળો તો ભગવાનને ભજવાનો જ છે. એ બીજાને શું કામ ભજશે? ભગવાને ધનની ઇચ્છાવાળો તેમને ભજે છે એમ કહીને કદાચ એ લોકોનો ઉપહાસ કર્યો હોય એમ લાગે છે. આવા સ્વાર્થી મનુષ્યોની અહીં ટીકા થતી હોય તેમ લાગે છે. વ્યક્તિ જો તેના જ્ઞાનનો ઉપયોગ કરી માત્ર તેના પોતાના માટે નહિ, પણ સમગ્ર જગતનાં દુ:ખ દૂર કરવા માટે ઇશ્વરની ભક્તિ કરે તો તે જ શ્રેષ્ઠ છે.

You Might Also Like

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
ધર્મ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

Editor By Editor 24 hours ago
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?