By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    7 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 week ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રૌઢાવસ્થાની આફત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પ્રૌઢાવસ્થાની આફત

agragujaratnews
Last updated: 2024/11/21 at 9:30 AM
9 months ago
Share
પ્રૌઢાવસ્થાની આફત
SHARE

પ્રૌઢાવસ્થાની સ્થિતિમાંથી પસાર થવું એટલે અમુક અંશે એમ કહી શકાય કે યુવા ઊર્જા જતી રહેવી. જ્યારે તમે યૌવનથી છલકાતા હશો, ત્યારે તમે કદાચ બિન્ધાસ્ત જીવન ગુજાર્યું હશે. હવે એ ઊર્જા, એ જુસ્સો રહ્યો ન હોવાથી તમે સવારના ચાર વાગ્યા સુધી પાર્ટી મહાલી શકતા નથી.

આથી તમને લાગે છે કે કોઈ મોટી આફત આવી પડી છે. પ્રૌઢાવસ્થા સંતુલિત હોવી જોઇએ ખરું કે નહીં? યુવાનીની સમસ્યાઓ પૂરી થઈ ચૂકી છે, વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ આવવાને હજી વાર છે. પ્રૌઢાવસ્થા તમારા જીવનનો સર્વશ્રેષ્ઠ તબક્કો હોવો જોઈએ, પરંતુ તમે તેને આફત તરીકે જુઓ છો. વાસ્તવમાં પ્રૌઢાવસ્થા નહીં, બલ્કે તમે આફતરૂપ છો.

તમે જેને આફત કહો છો, એ કેવળ પરિવર્તન છે અને આ પરિવર્તનને કેવી રીતે સ્વીકારવું તે તમે નથી જાણતા, આથી તમે તેને આફત કહો છો. જો તમે પરિવર્તન ન ઈચ્છતા હોવ, તો કાં તો તમારે જીવન સંકેલી લેવું જોઈએ અથવા પછી પ્રબુદ્ધ થવું જોઈએ. અન્યથા જ્યાં સુધી તમે અસ્તિત્વની શારીરિક પ્રક્રિયાના ભાગ છો, ત્યાં સુધી એવું કશું જ નથી જે પરિવર્તન ન પામતું હોય. આ ક્ષણે તમે શ્વાસ લો છો, બીજી ક્ષણે તમે શ્વાસ કાઢો છો, તે પરિવર્તન છે. જ્યારે તમે બદલાવને અટકાવો છો, ત્યારે તમે જીવનની મૂળભૂત પ્રક્રિયાનો પ્રતિકાર કરો છો અને આમ કરીને તમે તમામ પ્રકારની મુશ્કેલીઓ નોતરો છો. જીવન એટલે જુદી જુદી પરિસ્થિતિઓ. કેટલીક પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો તે આપણે જાણીએ છીએ. તો વળી કેટલીક પરિસ્થિતિઓને કેવી રીતે થાળે પાડવી તે આપણે જાણતા નથી. જો તમે એવું જીવન જીવતા હોવ કે જેમાં તમે સામે આવનારી દરેક પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે જાણતા હોવ, તો તમે જીવનથી કંટાળી જશો, પણ જો તમે આવનારી પરિસ્થિતિનો સામનો શી રીતે કરવો તે ન જાણતા હોવ, તો તમારે રોમાંચ અનુભવવો જોઈએ, તેને સ્થાને તમે તેને એક આફત માનો છો. તમે ચાળીસ વર્ષના હોવ અને તમે હજી પણ અઢાર વર્ષના ટીનેજરની માફક જિંદગી જીવવા ઈચ્છતા હોવ, તો ચાળીસની વય તમને સમસ્યારૂપ જ લાગશે. સમસ્યા કે આફત જેવું કશું જ હોતું નથી, તમારા જીવનમાં ફક્ત પરિસ્થિતિઓ સર્જાય છે. જીવનમાં તો કોઈ પણ રીતે બદલાવ આવશે જ. તો શું આ જીવન તમે ઈચ્છો છો તે પ્રમાણે બદલાઈ રહ્યું છે કે પછી અનિશ્ચિત રીતે બદલાઈ રહ્યું છે? તે મહત્ત્વનો પ્રશ્ન છે.

ભલે જે કોઈ પણ રીતે તે બદલાય, પણ નિષ્ક્રિયતા કરતાં તો સારું જ છે, કારણ કે માનવજીવન નિષ્ક્રિયતા સહન કરી શકતું નથી. `પ્રૌઢાવસ્થાની આફત’નો અર્થ થાય છે, `મારું જીવન નિષ્ક્રિય થઈ રહ્યું છે.’ `બધું જેમનું તેમ છે, તે જ ઘર, તે જ ડિશવોશિંગ, તે જ પતિ બધું એકસમાન છે.’ આ `બધું જેમનું તેમ છે’ એ કેવળ તમારું માનસિક તારણ છે. બાકી રોજ, પ્રત્યેક ક્ષણે અસ્તિત્વમાં પરિવર્તન આવતું રહે છે. તમારા શરીરમાં ફેરફાર થાય છે, તમારા દિમાગમાં ફેરફાર થાય છે, બધામાં ફેરફાર થાય છે, પણ તમારી પાસે જીવનનો દૃષ્ટિકોણ નથી. જો તમે તમારી આસપાસના દરેક પાંદડાનું ધ્યાનથી અવલોકન કરતા હોવ, આસપાસમાં બનતી તમામ ઘટનાઓનું નિરીક્ષણ કરતા હોવ, તો તમે જોશો કે જીવન સતત પરિવર્તન પામતી પ્રક્રિયા છે, કશું પણ સ્થિર નથી. અંદર અને બહાર બધું જ પરિવર્તનની પ્રક્રિયામાં ગતિશીલ રહે છે. જો તમે જીવન સાથે કદમ મિલાવશો, તો તમને કદી પણ તેમાં સમસ્યા કે આફત નહીં અનુભવાય, પણ તમે ફક્ત તમારા વિચારો અને સંવેદનાઓ પર જ ધ્યાન આપો છો, આથી તમને તે આફતરૂપ લાગે છે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : માઇક્રોવેવનો ખોરાક કેન્સરનું કારણ, જાણો ડોક્ટરનો અભિપ્રાય
હેલ્થ

Health News : માઇક્રોવેવનો ખોરાક કેન્સરનું કારણ, જાણો ડોક્ટરનો અભિપ્રાય

By 3 days ago
Health Tips : બોડી ડિટોક્સ ડ્રિંકસ ફૂદીનાનું પાણી, જાણો તેના ફાયદા અને કેવી રીતે કરવું સેવન
Health : માત્ર 3 મિનિટ મલાસન કરવાથી 4 મોટી સમસ્યા થશે દૂર
Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!
Beauty Tips: રક્ષાબંધન તહેવારમાં ચહેરા પર કરો આ ફેશિયલ, પાર્લરના ફેશિયલ જેવો જ ગ્લો આવશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?