By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Putin on Modi: ભારત માટે વૈશ્વિક રાજદ્વારી શક્તિને વધુ મજબૂત બનાવવાની તક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Putin on Modi: ભારત માટે વૈશ્વિક રાજદ્વારી શક્તિને વધુ મજબૂત બનાવવાની તક

AgraGujarat Rajkot
Last updated: 2025/03/28 at 12:38 PM
12 months ago
Share
Putin on Modi: ભારત માટે વૈશ્વિક રાજદ્વારી શક્તિને વધુ મજબૂત બનાવવાની તક
SHARE

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે, એક નવા પ્રસ્તાવે હવે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક એવી યોજના સૂચવી છે જે યુદ્ધને સમાપ્ત કરવા તરફ એક મોટું પગલું તો બની શકે જ પણ ભારત જેવા દેશોને પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની તક આપી શકે છે. પુતિને યુક્રેનમાં સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ એક કામચલાઉ સરકાર સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે જેથી ત્યાં ચૂંટણીઓ યોજાઈ શકે. અને આ યોજનામાં ભારત મુખ્ય ભૂમિકા ભજવે.

પુતિનની શાંતિ કરાર યોજના શું છે?

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે, પુતિને યુક્રેનમાં સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ વચગાળાની સરકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પુતિન કહે છે કે ભારતે આ પ્રસ્તાવનું નેતૃત્વ કરવું જોઈએ. પુતિને ભારતને એક તટસ્થ અને વિશ્વસનીય દેશ ગણાવ્યો છે. ભારતે અગાઉ પણ બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો કર્યા હતા. રશિયન રાષ્ટ્રપતિના મતે, યુક્રેનમાં સરકારની કાયદેસરતા સમાપ્ત થઈ ગઈ છે. કારણ કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીનો કાર્યકાળ મે 2024 માં સમાપ્ત થયો હતો અને ત્યારથી કોઈ નવી ચૂંટણીઓ યોજાઈ નથી. આવી સ્થિતિમાં, રશિયા માને છે કે ઝેલેન્સકી વહીવટીતંત્ર સાથેનો શાંતિ કરાર ગેરકાયદેસર હશે અને ભવિષ્યમાં યુક્રેનની બીજી સરકાર તે કરારને સ્વીકારવાનો ઇનકાર કરી શકે છે. પુતિન કહે છે કે આંતરરાષ્ટ્રીય પ્રથા મુજબ, યુક્રેનમાં એક અસ્થાયી સંયુક્ત રાષ્ટ્ર સરકારની રચના કરી શકાય છે, જેમાં એવા દેશોનો સમાવેશ થશે જે તટસ્થ છે અને જેમના પર રશિયા વિશ્વાસ કરે છે. ભારત, જે વૈશ્વિક રાજકારણમાં સંતુલિત અભિગમ અપનાવવા માટે જાણીતું છે, તે આ યોજનામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. ભારતનું નામ લેતા પુતિને કહ્યું કે રશિયા ભારતને એક વિશ્વસનીય અને તટસ્થ શક્તિ માને છે જે પશ્ચિમી પ્રભાવથી સ્વતંત્ર રીતે ઉકેલો શોધી શકે છે. ભારતે અગાઉ રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીતને પ્રોત્સાહન આપ્યું છે અને અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર શાંતિ માટે હાકલ કરી છે. જો આ પ્રસ્તાવને આંતરરાષ્ટ્રીય સમર્થન મળે, તો ભારત જેવા દેશો યુએન વહીવટનો ભાગ બની શકે છે. જે નવી ચૂંટણીઓ યોજવામાં અને યુક્રેનમાં સ્થિરતા લાવવામાં મદદ કરી શકે છે.

પુતિને પશ્ચિમને ચેતવણી આપી

પુતિને આ પ્રસ્તાવ એવા સમયે મૂક્યો છે. જ્યારે રશિયા યુદ્ધમાં પોતાની પકડ મજબૂત કરવાનો દાવો કરી રહ્યું છે. અરખાંગેલ્સ્ક પરમાણુ સબમરીનના ક્રૂને મળતી વખતે તેમણે કહ્યું કે પશ્ચિમી દેશો તેની સામેની લડાઈમાં રશિયાની લશ્કરી શક્તિને ઓછી આંકી રહ્યા છે. ખાસ કરીને, પશ્ચિમી વ્યૂહરચનાકારો રશિયાની ઝિર્કોન હાઇપરસોનિક મિસાઇલોની સંભાવનાને સમજવામાં અસમર્થ રહ્યા છે. ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોહ્ન્સનનો ઉલ્લેખ કરતા પુતિને કહ્યું કે, તેઓ કદાચ ભૂલી ગયા હશે કે રશિયા પાસે એવા દળો અને શસ્ત્રો છે. જે દુશ્મનને આશ્ચર્યચકિત કરી શકે છે. ઝિર્કોન હાઇપરસોનિક મિસાઇલો 9 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે અને કોઈપણ આધુનિક મિસાઇલ વિરોધી પ્રણાલીથી બચવા સક્ષમ છે. આ મિસાઇલોથી સજ્જ રશિયન પરમાણુ સબમરીન એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરોમાં પશ્ચિમી દેશો સામે વ્યૂહાત્મક રીતે આગળ વધે છે.

શું યુએન વહીવટ શાંતિ લાવી શકશે?

પુતિનનો પ્રસ્તાવ એક મોટો રાજદ્વારી જુગાર હોઈ શકે છે. જો યુએન હેઠળ એક કામચલાઉ સરકાર રચાય અને ભારત જેવા દેશોને તેનું નેતૃત્વ કરવાની તક મળે, તો તે રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે સંતુલન સ્થાપિત કરવામાં મદદ કરી શકે છે. જોકે, પ્રશ્ન એ છે કે શું પશ્ચિમી દેશો આ પ્રસ્તાવ સ્વીકારશે? અમેરિકા અને યુરોપિયન દેશો અત્યાર સુધી યુક્રેનને લશ્કરી મદદ આપતા રહ્યા છે અને તેઓ રશિયાની શરતો પર શાંતિ સ્થાપિત થાય તેવું ઇચ્છતા નથી, પરંતુ જે રીતે રશિયા યુદ્ધમાં આગેવાની મેળવી રહ્યું છે તે પશ્ચિમી દેશો માટે એક નવો પડકાર રજૂ કરી શકે છે.

ભારત માટે વૈશ્વિક તક

આ ભારત માટે એક મોટી આંતરરાષ્ટ્રીય તક સાબિત થઈ શકે છે. જો ભારત યુક્રેન સંકટના ઉકેલમાં સક્રિય ભૂમિકા ભજવે છે, તો તે તેની વૈશ્વિક રાજદ્વારી શક્તિને વધુ મજબૂત બનાવશે. ભારત ભૂતકાળમાં પણ રશિયા અને અમેરિકા બંને સાથે સંતુલન જાળવવામાં સફળ રહ્યું છે. 

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
ધર્મ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

Editor By Editor 1 day ago
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?