By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    25 minutes ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    1 hour ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    3 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: કૈવલ્યજ્ઞાનનો માર્ગ છે તીર્થંકર મહાવીર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

કૈવલ્યજ્ઞાનનો માર્ગ છે તીર્થંકર મહાવીર

Last updated: 2025/04/10 at 4:48 AM
2 months ago
Share
કૈવલ્યજ્ઞાનનો માર્ગ છે તીર્થંકર મહાવીર
SHARE

ભગવાન મહાવીરને સમજવા માટે માત્ર જ્ઞાન મેળવવાની જ જરૂર છે. ભગવાન મહાવીરનું જીવન, દર્શન કે તપ કેવું રહ્યું હોય તે મહત્ત્વનું નથી, પરંતુ મુખ્ય વાત એ છે કે તેમણે માત્ર જ્ઞાનની ઊંચાઈઓનો સ્પર્શ કર્યો જે અવર્ણનીય છે. તેઓ અંતરીક્ષના એવા સન્નાટા સમાન છે જેમાં કોઈ પણ પદાર્થની ઉપસ્થિતિ ન હોઈ શકે. જ્યાં કોઈ ધ્વનિ નથી કે ઊર્જા પણ નથી ત્યાં છે માત્ર શુદ્ધ આત્મતત્ત્વ.

મહાવીરનું જીવન

ભગવાન મહાવીર તીર્થંકરોમાં છેલ્લા એટલે કે ચોવીસમા તીર્થંકર છે. તેમના જન્મસમયનું નામ વર્ધમાન છે. રાજકુમાર વર્ધમાનનાં માતા-પિતા શ્રમણ ધર્મના પાર્શ્વનાથ સંપ્રદાયના હતાં. મહાવીરથી 250 વર્ષ પહેલાં 23મા તીર્થંકર પાર્શ્વનાથ થયા હતા. ભગવાન મહાવીરનો જન્મ ઈ.પૂ. 599માં એટલે કે 2608 વર્ષ પહેલાં વૈશાલી ગણતંત્રના કુંડલપુરના ક્ષત્રિય રાજા સિદ્ધાર્થને ત્યાં થયો હતો. તેમની માતા ત્રિશલા લિચ્છવિ રાજા ચેટકીનાં પુત્રી હતાં. ભગવાન મહાવીરે સિદ્ધાર્થ-ત્રિશલાના ત્રીજા સંતાન સ્વરૂપે ચૈત્ર સુદ તેરસના દિવસે જન્મ લીધો હતો.

શિક્ષણ

વર્ધમાનના મોટા ભાઈનું નામ નંદિવર્ધન તથા બહેનનું નામ સુદર્શના હતું. વર્ધમાનનું બાળપણ રાજમહેલમાં વીત્યું. તેઓ જ્યારે આઠ વર્ષના થયા ત્યારે તેમને ભણવા માટે, શિક્ષણ લેવા માટે, ધનુષ્ય ચલાવવાનું શીખવા માટે શિલ્પ શાળામાં મોકલવામાં આવ્યા હતા.

શ્રામણી દીક્ષા

ભગવાન મહાવીરની ઉંમર જ્યારે 28 વર્ષની હતી ત્યારે તેમનાં માતા-પિતાનો દેહાંત થયો હતો. મોટા ભાઈ નંદિવર્ધનના અનુરોધને કારણે તેઓ બે વર્ષ સુધી ઘરે રોકાયા. ત્યારબાદ ત્રીસ વર્ષની ઉંમરે વર્ધમાને શ્રમણ પરંપરામાં શ્રમણી દીક્ષા લઈ લીધી. તેઓ સમણ બની ગયા. તેઓ મોટાભાગનો સમય ધ્યાનમાં જ મગ્ન રહેતા.

કૈવલ્યજ્ઞાન

ભગવાન મહાવીરે 12 વર્ષ સુધી મૌન તપસ્યા તથા ગહન ધ્યાન ધર્યું. તપસ્યાને અંતે તેમને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું. કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયા પછી ભગવાન મહાવીરે જનકલ્યાણ માટે શિક્ષા આપવાનું શરૂ કર્યું. તેઓ અર્ધમગધી ભાષામાં પ્રવચન કરવા લાગ્યા, કારણ કે તે વખતે સામાન્ય જનતાની આ જ ભાષા હતી.

બ્રહ્માંડમાં બે જ તત્ત્વ છે. જડ અને ચેતન. ચેતનનું જડના આ બંધનમાંથી મુક્ત થવું એ જ કૈવલ્યજ્ઞાન છે અને પૂર્ણ મુક્ત થઈ જવું તે નિર્માણ છે. આ સિવાય અનેકાંતવાદ એટલે કે વાસ્તવવાદી અને સાપેક્ષતાવાદી બહુતત્ત્વ સિદ્ધાંત અને જ્ઞાનની અપેક્ષાનો સિદ્ધાંત. આ બંને સિદ્ધાંતોમાં ભગવાન મહાવીરનું દર્શન રહેલું છે. દર્શન એટલે કે જે બ્રહ્માંડ અને આત્માના અસ્તિત્વના પ્રારંભ અને તેમની સ્થિતિ તથા પ્રકાર અંગે ખુલાસો કરતો હોય.

મહાવીરના સંઘ

મહાવીર ભગવાને કૈવલ્યજ્ઞાન માર્ગને પુષ્ટ કરવા માટે અનુયાયીઓને ચાર ભાગમાં વિભાજિત કર્યા છે. તે છે મનુ, આર્યિકા, શ્રાવક અને શ્રાવિકા. પ્રથમ બે વર્ગ ગૃહત્યાગી અને છેલ્લા બે ગૃહસ્થો માટે છે. આ જ તેમનો ચતુર્વિધ સંઘ કહેવાયો.

મહાવ્રત

મહાવીરે કૈવલ્યજ્ઞાનના હેતુ માટે ધર્મના અહિંસા, અચૌર્ય, અમૈથુન અને અપરિગ્રહનાં વ્રત જણાવ્યાં છે. જેમાંથી મુનિઓએ સંપૂર્ણ રીતે બધાં જ વ્રતોનું પાલન કરવાનું હોય છે. જોકે, મહાવીર ભગવાનનું ધર્મદર્શન આ વ્રતોથી વધારે વિસ્તૃત અને મહત્ત્વ ધરાવે છે.

મહાવીરનું નિર્વાણ

ભગવાન મહાવીરનું નિર્વાણ વિક્રમકાળથી 470 વર્ષ પહેલાં, શકકાળથી 605 વર્ષ પહેલાં અને ઈ.પૂ. 527માં 72 વર્ષની ઉંમરે કારતક વદ અમાસના દિવસે પાવાપુરી (બિહાર)માં થયું હતું.

તેમના શિષ્ય

મહાવીરના હજારો શિષ્ય હતા. જેમાં રાજા મહારાજા અને અનેક લોકોનો સમાવેશ થાય છે, પરંતુ કેટલાક પ્રમુખ શિષ્ય પણ હતા.

જેઓ હંમેશાં તેમની સાથે રહેતા હતા. મહાવીરના નિર્વાણ પછી જૈન સંઘોનું નેતૃત્વ ક્રમશ: તેમના ત્રણ શિષ્યો ગૌતમ, સુધર્મ અને જમ્બુએ કર્યું.

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Cricket જગતમાં હડકંપ! રોહિત-કોહલી સહિત આ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, જાણો કારણ
સ્પોર્ટ્સ

Cricket જગતમાં હડકંપ! રોહિત-કોહલી સહિત આ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, જાણો કારણ

By 6 days ago
Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
પાકિસ્તાનના કટ્ટર દુશ્મને બનાવી સુસાઈડ ડ્રોનની સેના, શું ગમે ત્યારે થશે હુમલો?
રાજકોટના ‘વિકાસ પુરૂષ’ની અલવિદા
2026 સુધી ભારતીય ક્રિકેટ ટીમ રહેશે ખુબજ વ્યસ્ત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?