By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    24 minutes ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    1 hour ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    3 hours ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Murshidabad Violence: સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો, 21 એપ્રિલે થશે સુનાવણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Murshidabad Violence: સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો, 21 એપ્રિલે થશે સુનાવણી

Last updated: 2025/04/19 at 11:00 PM
2 months ago
Share
Murshidabad Violence: સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો, 21 એપ્રિલે થશે સુનાવણી
SHARE

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ એક્ટ 2025 પર થયેલી હિંસાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ કેસની સુનાવણી આગામી 21 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં થશે. આ સંવેદનશીલ કેસની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની 2 સભ્યોની બેન્ચ દ્વારા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે મુર્શિદાબાદ હિંસામાં કુલ 3 લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકોને રાહત શિબિરોમાં રહેવાની ફરજ પડી હતી. રાહત શિબિરોમાં મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ રહી રહ્યા છે.

મહિલાઓ સાથે અસામાજિક તત્વોએ ખરાબ વ્યવહાર કર્યો

આ અરજી શશાંક શેખર ઝા દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. વકફ સુધારા બિલ સંસદના બંને ગૃહમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળ્યા પછી કેટલાક અસામાજિક તત્વોએ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં તોડફોડ અને આગચંપી શરૂ કરી હતી અને રસ્તાઓ પર પાર્ક કરેલા વાહનોમાં પણ આગ લગાવી દીધી હતી. ત્યારે આ તત્વોએ ઘરમાં ઘૂસીને મહિલાઓ સાથે ખરાબ વ્યવહાર પણ કર્યા હોવાના પણ દાવાઓ કરવામાં આવ્યા છે.

કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી

ત્યારે આ હિંસાને કાબુમાં લેવા માટે કેન્દ્રીય દળોની ઘણી કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી અને સુરક્ષા દળો તૈનાત થયા બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી, હાલમાં મુર્શિદાબાદમાં પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, પરંતુ હિંસામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારાઓ હવે રાહત શિબિરોમાં રહેવા માટે મજબૂર બન્યા છે. અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે સરકારે તેમના વિસ્તારમાં BSF કેમ્પ સ્થાપવો જોઈએ, જેથી તેઓ સુરક્ષિત રહી શકે.

વિપક્ષે સરકાર સામે લગાવ્યો ગંભીર આરોપ

વિપક્ષી પક્ષો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે રાજ્ય સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લીધો નથી. ભાજપે હિંસાને સરકારની નિષ્ફળતા ગણાવી છે અને કેન્દ્રીય એજન્સીઓ પાસેથી હસ્તક્ષેપની માગણી કરી છે. ત્યારે બીજી તરફ શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે પરિસ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે. હવે બધાની નજર 21 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં યોજાનારી સુનાવણી પર ટકેલી છે. ત્યારે 21 એપ્રિલે કોર્ટ શું કહે છે તે જોવું રહ્યું. 

You Might Also Like

India: DRDO એ IIT દિલ્હીમાં ફ્રી-સ્પેસ ક્વોન્ટમ સિક્યોરનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

Vijay Rupaniના નિધન પર પંજાબ ભાજપે વ્યક્ત કર્યું દુ:ખ, કહ્યા- 'જેન્ટલમેન પોલિટિશિયન'

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
સ્પોર્ટ્સ

Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…

By 4 days ago
Temba Bavumaએ ફાઈનલ જીતીને તોડ્યો 100 વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ
WTC Final 2025માં વરસાદ બનશે 'વિલન'? જાણો કેવું રહેશે હવામાન
Amarnath Yatra 2025: LG મનોજ સિંહાએ બાબા બર્ફાનીના કર્યા દર્શન
Cricketમાં આ દિવસથી લાગુ થશે નવો નિયમ, તારીખ આવી સામે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?