By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    56 minutes ago
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    2 hours ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    3 hours ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    4 hours ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: 1 મહિનાની અંદર 5 દિગ્ગજોએ લીધો સંન્યાસ, સ્ટાર ખેલાડીઓની નિવૃત્તિને લઈને ચર્ચા!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

1 મહિનાની અંદર 5 દિગ્ગજોએ લીધો સંન્યાસ, સ્ટાર ખેલાડીઓની નિવૃત્તિને લઈને ચર્ચા!

Last updated: 2025/06/03 at 1:29 AM
7 days ago
Share
1 મહિનાની અંદર 5 દિગ્ગજોએ લીધો સંન્યાસ, સ્ટાર ખેલાડીઓની નિવૃત્તિને લઈને ચર્ચા!
SHARE

ક્રિકેટની દુનિયા હાલમાં સતત મોટા ઝટકાઓનો સામનો કરી રહી છે. છેલ્લા એક મહિનામાં ફેન્સે એક એવો તબક્કો જોયો છે જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. માત્ર 30 દિવસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પાંચ મહાન ખેલાડીઓએ સંન્યાસ લઈને ક્રિકેટ ફેન્સને હેરાન કરી દીધા છે.

ગયા મહિને ક્રિકેટ ફેન્સને સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો, જ્યારે ભારતીય ક્રિકેટના બે સૌથી મોટા સ્ટાર્સ વિરાટ કોહલી અને રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેવાની જાહેરાત કરી. તે પણ ફક્ત એક અઠવાડિયાના અંતરમાં. બંનેએ ફેન્સને ઈમોશનલ કરતાં વિદાય સંદેશમાં કહ્યું કે હવે યુવાનોને તક આપવાનો સમય આવી ગયો છે.

રોહિતે 7 મેના રોજ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું જ્યારે વિરાટે 12 મેના રોજ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાંથી સંન્યાસ લીધો. રોહિત અને વિરાટનો ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસના ઝટકામાંથી ફેન્સ હજુ સંપૂર્ણપણે બહાર આવ્યા ન હતા ત્યારે શ્રીલંકાના દિગ્ગજ ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝે 23 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. એન્જેલો મેથ્યુઝે શ્રીલંકા તરફથી 118 ટેસ્ટ મેચમાં 8167 રન બનાવ્યા.

એક જ દિવસે બે સ્ટાર ખેલાડીઓએ લીધો સંન્યાસ

ત્યારબાદ જૂન મહિનાની શરૂઆત સાથે ક્રિકેટ જગત માટે વધુ એક હેરાન કરનારા સમાચાર આવ્યા જ્યારે એક જ દિવસમાં બે વધુ સ્ટાર ક્રિકેટરોએ સંન્યાસની જાહેરાત કરી. 2 જૂનના રોજ સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ODI ક્રિકેટને અલવિદા કહ્યું.

મેક્સવેલના થોડા કલાકો પછી દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હેનરિક ક્લાસેનએ માત્ર 33 વર્ષની ઉંમરે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી. કોઈએ પણ વિચાર્યું ન હતું કે ક્લાસેન આટલી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે.

હેનરિક ક્લાસેને સાઉથ આફ્રિકા માટે ફક્ત 4 ટેસ્ટ, 60 વનડે અને 58 T20 મેચ રમી હતી. વર્ષ 2025 ની વાત કરીએ તો અત્યાર સુધીમાં 10 મોટા ખેલાડીઓએ ક્રિકેટના કોઈને કોઈ ફોર્મેટને અલવિદા કહી દીધું છે અથવા ઈન્ટરનેશનલ ક્રિકેટને સંપૂર્ણપણે અલવિદા કહી દીધું છે. આમાં ઓસ્ટ્રેલિયાના ત્રણ નામોનો સમાવેશ થાય છે.

આ વર્ષે સંન્યાસ કરનારા ખેલાડીઓનું લિસ્ટ

હેનરિક ક્લાસેન – ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત

ગ્લેન મેક્સવેલ – વનડેમાંથી નિવૃત્તિ

વિરાટ કોહલી – ટેસ્ટમાંથી નિવૃત્તિ

રોહિત શર્મા – ટેસ્ટમાંથી નિવૃત્તિ

સ્ટીવ સ્મિથ – વનડેમાંથી નિવૃત્તિ

માર્કસ સ્ટોઈનિસ – વનડેમાંથી નિવૃત્તિ

એન્જેલો મેથ્યુઝ – ટેસ્ટમાંથી નિવૃત્તિ

દિમુથ કરુણારત્ને – ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ

મુશફિકુર રહીમ – વનડેમાંથી નિવૃત્તિ લીધી

મહમુદુલ્લાહ – ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત

સંન્યાસના લિસ્ટની લાઈનમાં ઘણા નામો

હવે સવાલ એ ઊભો થાય છે કે આવનારા દિવસોમાં આગળ કોનો નંબર હોઈ શકે? શું કોઈ અન્ય સિનિયર ખેલાડી પણ સંન્યાસના મૂડમાં છે? ક્રિકેટ જગતમાં એવી ચર્ચા છે કે કેટલાક વધુ અનુભવી ચહેરાઓ ટૂંક સમયમાં તેમની કારકિર્દીને અલવિદા કહી શકે છે. આમાં બે મોટા નામ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે છે, જે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. 34 વર્ષીય મોહમ્મદ શમીનું નામ પણ ચર્ચામાં છે, જે ઈંગ્લેન્ડ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં પોતની જગ્યા બનાવી શક્યો નથી. મોહમ્મદ શમી પોતાના વર્કલોડને મેનેજ કરવા માટે એક ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. ઈશાંત શર્મા પણ નિવૃત્તિની ખૂબ નજીક માનવામાં આવે છે.

You Might Also Like

Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર

RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય

BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Baba Vanga Prediction 2025: 7 જૂને બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડશે તો?
આંતરરાષ્ટ્રીય

Baba Vanga Prediction 2025: 7 જૂને બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડશે તો?

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
બગીચામાં ફરી રહ્યા છે… Rohit Sharma વિશે આ શું બોલ્યા ઋષભ પંત?
Masoorie હરિદ્વાર નૈનીતાલના રસ્તે ટ્રાફિકજામ, વૃદ્ધનું મોત
Virat Kohliની RCBની જીત બાદ આંખમાં જોવા મળ્યા ખુશીના આંસુ, જુઓ VIDEO
પ્રભુનું નામ સૌથી મોટું પુણ્ય છે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?