By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    27 minutes ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    1 hour ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    3 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Iranમાં 406, ઈઝરાયલમાં 16 લોકો મોત, 72 કલાકના યુદ્ધમાં કોને કેટલું નુકસાન?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Iranમાં 406, ઈઝરાયલમાં 16 લોકો મોત, 72 કલાકના યુદ્ધમાં કોને કેટલું નુકસાન?

AgraGujarat Rajkot
Last updated: 2025/06/16 at 12:44 PM
14 hours ago
Share
Iranમાં 406, ઈઝરાયલમાં 16 લોકો મોત, 72 કલાકના યુદ્ધમાં કોને કેટલું નુકસાન?
SHARE

ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલાને 72 કલાક વીતી ગયા છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 406 ઈરાની નાગરિકો અને સૈનિકોના મોત થયા છે જ્યારે 654 લોકો ઘાયલ થયા છે. જોકે, ઈરાને આ આંકડાને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે ફક્ત 224 મૃત્યુ થયા છે જેમાંથી મોટાભાગના નાગરિકો છે. તે જ સમયે, ઈરાની જવાબી હુમલામાં ઈઝરાયલમાં 16 લોકો માર્યા ગયા છે અને ડઝનેક ઘાયલ થયા છે.

ઈઝરાયલે એક એર કોરિડોર બનાવ્યો

ઈઝરાયલે દાવો કર્યો છે કે તેણે તેના દેશથી તેહરાન સુધી એક ‘એર કોરિડોર’ બનાવ્યો છે જેના દ્વારા તે હવે કોઈપણ અવરોધ વિના તેહરાન પર હવાઈ હુમલા કરી શકે છે. આ કોરિડોરનો ઉપયોગ કરીને ઈઝરાયલી વાયુસેનાએ ઈરાનના મશહદ એરપોર્ટ પર 2,300 કિલોમીટર દૂર એક રિફ્યુઅલિંગ પ્લેનને નિશાન બનાવ્યું અને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું હતું.

લશ્કરી અને પરમાણુ મથકો પર મોટા પાયે હુમલા

ઈઝરાયલે ઈરાનના નાન્ટ્ઝ, ઈસ્ફહાન અને ફોર્ડો પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. આ હુમલાઓમાં યુરેનિયમ સંવર્ધન મશીનોને ભારે નુકસાન થયું છે. તેહરાન અને અન્ય શહેરોમાં લશ્કરી થાણાઓ, મિસાઈલ ઉત્પાદન કેન્દ્રો અને રિફાઈનરીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. કરમાનશાહ અને તબરીઝમાં મિસાઈલ થાણાઓ નાશ પામ્યા છે જ્યારે તેહરાનના મેહરાબાદ એરપોર્ટને પણ નુકસાન થયું છે.

ટોચના લશ્કરી નેતૃત્વ અને વૈજ્ઞાનિકોનું મૃત્યુ

ઈઝરાયલી હુમલાઓમાં ઈરાનની ટોચની લશ્કરી અને ગુપ્તચર નેતૃત્વ લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યું છે. માર્યા ગયેલા વરિષ્ઠ અધિકારીઓમાં શામેલ છે. જેમાં મેજર જનરલ મોહમ્મદ બઘેરી (સેના પ્રમુખ), મેજર જનરલ હુસૈન સલામી (IRGC કમાન્ડર), મેજર જનરલ ગુલામ અલી રશીદ, જનરલ અમીર અલી હાજીઝાદેહ, જનરલ ગુલામરેઝા મેહરાબ, જનરલ મેહદી રબ્બાની, બ્રિગેડિયર જનરલ મોહમ્મદ કાઝેમી અને જનરલ હસન મોહકિક (IRGC ગુપ્તચર વડા અને નાયબ), અલી શામખાની (સર્વોચ્ચ નેતાના સલાહકાર)નું મૃત્યું થયા છે.

સાથે જ મોહમ્મદ મેહદી તેહરાંચી, ફેરેદૌન અબ્બાસી-દાવાણી, અબ્દુલહમીદ મિનોચેહર, અહમદરેઝા ઝોલ્ફાગરી, અમીરહોસેન ફકી, અલી બકાઈ કરીમી, મન્સૂર અસગરી અને સઈદ બોરજી સહિત ઈઝરાયલી હુમલામાં ઘણા પ્રખ્યાત ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા છે.

ઈરાને બદલો લેતા તેલ અવીવમાં વિનાશ

ઈરાને ઈઝરાયલ પર 100-200 બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોન છોડીને બદલો લીધો હતો. આમાંથી કેટલીક આયર્ન ડોમથી બચવામાં સફળ રહી અને તેલ અવીવમાં ઘણી ઈમારતો નાશ પામી. ઈરાને મુખ્યત્વે તેલ અવીવ, રામત ગાન, બાટ યામ અને રેહોવોટને નિશાન બનાવ્યા.

હાઈફા અને ડિમોના પર હુમલા

ઈરાને સોમવારે વહેલી સવારે કબજા હેઠળના વિસ્તારો પર મિસાઈલ છોડ્યા હતા. આમાં હાઈફા, કિર્યાત ગેટ, નેગેવ રણ અને ડિમોના સંકુલનો સમાવેશ થાય છે. હાઈફા બંદર પર હુમલા બાદ આગ ફાટી નીકળી હતી. ઈરાની સેનાએ વેઇઝમેન સાયન્સ ઇન્સ્ટિટ્યૂટને પણ નિશાન બનાવ્યું હતું. આ સાથે 150થી વધુ લશ્કરી અને ગુપ્તચર મથકો પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાની સેનાએ આ હુમલામાં શાહેદ હજ કાસિમ મિસાઈલોનો ઉપયોગ કર્યો હતો જેનું વજન 660થી 1540 પાઉન્ડ હતું. જોકે, મોટાભાગની મિસાઈલો ઈઝરાયેલી અને અમેરિકન સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા નષ્ટ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલીક મિસાઈલો લશ્કરી થાણાઓ સુધી પહોંચવામાં સફળ રહી હતી.

ઈઝરાયલે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

ઈરાની હુમલા બાદ ઈઝરાયલે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. તેલ અવીવ, જેરુસલેમ અને હાઇફામાં હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા જેના કારણે લાખો લોકોને બંકરોમાં આશ્રય લેવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ હજુ પણ તંગ છે અને પ્રાદેશિક યુદ્ધની શક્યતા વધી રહી છે.

You Might Also Like

G7ની બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલનું કર્યુ સમર્થન!

Ahmedabad Plane Crash: મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને 1-1 કરોડની કરશે મદદ

Israel-Iran Conflict: 10 હજાર ભારતીયોના રેસ્કયુ માટે અભિયાન ચલાવશે ભારત

World Yoga Day: આ 5 યોગથી તમારો થાક થશે દૂર…જાણી લો ફટાફાટ

Dahodમાં 16થી 21 જૂન દરમ્યાન યોજાનારા યોગ સપ્તાહ ઉજવણીનો થયો પ્રારંભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Boundary Catchના નિયમમાં થયો ફેરફાર, બેટ્સમેનને મળી રાહત
સ્પોર્ટ્સ

Boundary Catchના નિયમમાં થયો ફેરફાર, બેટ્સમેનને મળી રાહત

By 2 days ago
મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા
W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
India હવે ચીન પર આધારિત નહીં રહે, Rare Earth માટે બનાવ્યો પ્લાન
Russia Ukraine War: રશિયાએ યુક્રેનની શાળાઓ અને ઘરો પર કર્યો ડ્રોન હુમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?