By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    16 minutes ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    23 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Navi Mumbai International Airportનું 94 ટકા કામ પૂર્ણ, CM-DyCMએ જીત અદાણી સાથે કરી મુલાકાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Navi Mumbai International Airportનું 94 ટકા કામ પૂર્ણ, CM-DyCMએ જીત અદાણી સાથે કરી મુલાકાત

Last updated: 2025/07/12 at 11:01 PM
9 months ago
Share
Navi Mumbai International Airportનું 94 ટકા કામ પૂર્ણ, CM-DyCMએ જીત અદાણી સાથે કરી મુલાકાત
SHARE

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ 12 જુલાઈ શનિવારે અદાણી ગ્રુપના જીત અદાણી સાથે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની મુલાકાત લીધી છે. આ દરમિયાન તેમણે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને એરપોર્ટ બાંધકામની સમીક્ષા કરી હતી, બાદમાં સીએમ ફડણવીસે કહ્યું કે એરપોર્ટનું લગભગ 94 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 30 સપ્ટેમ્બરથી કોમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ કરવાનું લક્ષ્ય છે. આ દેશનું સૌથી આધુનિક અને સંપૂર્ણ રીતે સજ્જ એરપોર્ટ હશે. અહીં વિશ્વની સૌથી ઝડપી સામાન ડિલિવરી સિસ્ટમ બનાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

એરપોર્ટનું 94 ટકા કામકાજ થયું પૂર્ણ

સીએમ ફડણવીસે કહ્યું કે અમે એરપોર્ટના રનવેથી ટર્મિનલ બિલ્ડિંગ સુધીના કામની પ્રગતિ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન જોયું અને સંબંધિત જાણકારી મેળવી છે. અહીં લગભગ 94 ટકા ગ્રાઉન્ડ વર્ક પૂરૂ થઈ ગયું છે. આ દેશનું સૌથી આધુનિક એરપોર્ટ હશે. તેમણે કહ્યું કે રનવે સંપૂર્ણપણે તૈયાર છે. ટર્મિનલ બિલ્ડિંગનું કામ પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને આંતરિક કામ ચાલી રહ્યું છે. બાહ્ય ભાગ અને છતનું કામ ઝડપથી પૂર્ણ કરવાની જરૂર છે. અન્ય બાકીનું કામ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

સૌથી ઝડપી સામાન સંભાળવાની વ્યવસ્થા

મુખ્યપ્રધાને કહ્યું કે અમે એરપોર્ટ પર મુસાફરોની સામાન સંભાળવાની વ્યવસ્થા જોઈ, જે ખુબ જ શ્રેષ્ઠ છે. આમાં, સામાનનો બારકોડ 360 ડિગ્રી સ્કેનિંગ સિસ્ટમ દ્વારા વાંચી શકાય છે. આનાથી ખાતરી થશે કે સામાન યોગ્ય જગ્યાએ પહોંચે છે કે નહીં. અમે અધિકારીઓને કહ્યું છે કે એરપોર્ટ પર સામાન પ્રાપ્ત કરવાની વ્યવસ્થા ફક્ત દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપી હોવી જોઈએ. આ દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુખ્યપ્રધાને કહ્યું કે હાલમાં અહીં દરરોજ 13થી 14 હજાર લોકો કામ કરી રહ્યા છે. અમે 30 સપ્ટેમ્બર સુધીમાં તેમની સંખ્યા દોઢ ઘણી કરવા ટકોર કરી છે.

કેટલા મુસાફરોને સંભાળવાની ક્ષમતા?

તમને જણાવી દઈએ કે મુખ્યપ્રધાન ફડણવીસે કહ્યું કે જ્યારે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બે રનવે સાથે તૈયાર થશે, ત્યારે તેની ક્ષમતા વાર્ષિક 9 કરોડ મુસાફરોને સંભાળવાની હશે. તે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કરતા અનેક ગણું મોટું હશે. તે દેશનું સૌથી આધુનિક એરપોર્ટ હશે. અમે ઈચ્છીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરે, તેથી અમે 30 સપ્ટેમ્બરનો લક્ષ્યાંક રાખ્યો છે અને તેમની પાસેથી સમય પણ લેવો પડશે.

You Might Also Like

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
આંતરરાષ્ટ્રીય

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

Editor By Editor 23 hours ago
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?