By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    13 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચાલો, વાસ્તવિકતાને સારી રીતે સમજીએ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ચાલો, વાસ્તવિકતાને સારી રીતે સમજીએ

AgraGujarat Rajkot
Last updated: 2025/10/17 at 1:28 PM
5 months ago
Share
ચાલો, વાસ્તવિકતાને સારી રીતે સમજીએ
SHARE

આપણે વાસ્તવિકથી શરૂઆત નથી કરતા, હકીકતથી શરૂઆત નથી કરતા. આપણે જે વિચારીએ છીએ, જે કરીએ છીએ, જે ઈચ્છીએ છીએ તેનાથી શરૂઆત નથી કરતા; આપણે ધારણાઓ, માની લીધેલી બાબતોથી અથવા આદર્શોથી શરૂઆત કરીએ છીએ કે જે વાસ્તવિક્તા નથી અને તેથી આપણી ગાડી અવળે પાટે ચડી જાય છે. ધારણાઓથી નહીં, પરંતુ હકીકતોથી શરૂઆત કરવા માટે આપણે નજીકથી ધ્યાન આપવું જોઈએ અને જે વિચાર વાસ્તવિક બાબતમાંથી ન ઉદ્ભવતો હોય તેવા સ્વરૂપનો દરેક વિચાર આપણને ખોટી દિશામાં લઈ જાય છે.

એટલા માટે જ આપણી અંદર અને આપણી આસપાસ વાસ્તવમાં ખરેખર શું થઈ રહ્યું છે તે સમજવું અત્યંત મહત્ત્વનું છે. તમે ધર્મના હશો તે પ્રકારનું દર્શન ધરાવતા હશો. તમારા પૂર્વ સંસ્કારના બંધન અનુસાર, તમારું શિક્ષણ, જેમાં તમારો ઉછેર થયો છે એ સંસ્કૃતિ ઉપર તમારાં દર્શનનો આધાર છે. આ એક વાસ્તવિકતા છે; આ દર્શન કે પછી આ મન કે જેને કોઈ નિશ્ચિત બીબામાં ઢાળવામાં આવ્યું છે. આ દર્શન કોઈ ખાસ પરંપરાની રજૂઆત છે કે જે મનની પૂર્વભૂમિકાનું સ્વરૂપ બની જાય છે. આ પૂર્વ સંસ્કારનાં બંધનો જ વાસ્તવિકતા છે. એ જ હકીકત છે, તે રજૂ કરે છે એ દર્શન વાસ્તવિકતા નથી. હકીકતને સમજવી સહેલી છે, પરંતુ તે હકીકત વિશેની આપણી પસંદગી દ્વારા અને આપણા અણગમા દ્વારા, હકીકતની નિંદા દ્વારા, અભિપ્રાય કે નિર્ણય દ્વારા તે હકીકતને મુશ્કેલ બનાવી દેવામાં આવે છે. મૂલ્યાંકનનાં વિવિધ સ્વરૂપોથી મુક્ત થવું એટલે જ વાસ્તવિકતાની જે છે તેની સમજણ મેળવવી.

હકીકતોના અર્થઘટનમાં નિરીક્ષણ પ્રક્રિયા અવરોધાય છે

જે મન હકીકત વિશે અભિપ્રાય આપે છે તે સંકુચિત, મર્યાદિત અને વિનાશક મન છે. તમે હકીકતનું અર્થઘટન એક રીતે કરી શકો અને હું તેનું અર્થઘટન બીજી રીતે કરી શકું. હકીકતનો અનુવાદ એવો શાપ છે કે જે આપણને વાસ્તવિક હકીકતને જોતાં અને તેને વિશે કંઈ પણ કરતાં અટકાવે છે. જ્યારે તમે અને હું એ હકીકત વિશે આપણા અભિપ્રાયોની ચર્ચા કરતા હોઈએ ત્યારે હકીકત વિશે કશું જ કરવામાં નથી આવતું. કદાચ તમે એ હકીકતમાં ઉમેરો કરી શકો, એ હકીકતના તાત્પર્યને કે મહત્ત્વને વધારે સારી રીતે જોઈ શકો અને હું એ જ હકીકતનું મહત્ત્વ કદાચ ઓછું આંકુ, પરંતુ હકીકતનું અર્થઘટન ન કરી શકાય. હું હકીકત વિશે મારો અભિપ્રાય આપી શકું નહીં. તે એવું જ છે અને એ હકીકતનો સ્વીકાર કરવો મન માટે બહુ જ મુશ્કેલ છે. આપણે હંમેશાં અનુવાદ કરીએ છીએ. આપણે હંમેશાં આપણાં પૂર્વગ્રહો, પૂર્વ સંસ્કારનાં બંધનો, આશા, ભય અને એ બધાં મુજબ તે હકીકતના જુદા જુદા અર્થો કરીએ. જો તમે અને હું એ હકીકતને અભિપ્રાય દર્શાવ્યા વગર, અર્થઘટન કર્યા વગર, મહત્ત્વ આપ્યા વગર જોઈએ તો એ હકીકત ઘણી ઘણી વધારે જીવંત બની જાય છે. વધારે જીવંત નહીં, પરંતુ ત્યાં એકલી હકીકત જ છે, બીજી કોઈ વાતનું મહત્ત્વ નથી; ત્યારે હકીકતની પોતાની જ શક્તિ એટલી પ્રબળ હોય છે કે જે તમને સાચી દિશામાં લઈ જાય છે.

You Might Also Like

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
ગુજરાત

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

Editor By Editor 6 days ago
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?