By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    4 hours ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    1 day ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    2 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વઢવાણના વસ્તડી ગામના સીમ ખેતરમાં ખૂની હુમલા કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વઢવાણના વસ્તડી ગામના સીમ ખેતરમાં ખૂની હુમલા કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર

agragujaratnews
Last updated: 2024/02/01 at 11:29 AM
2 years ago
Share
વઢવાણના વસ્તડી ગામના સીમ ખેતરમાં ખૂની હુમલા કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર
SHARE

  • શેઢે વીજ થાંભલો નાંખવા બાબતે પોલીસ કર્મીના પિતા પર જીવલેણ હુમલો કરાયો હતો
  • આરોપી અને ફરિયાદી એક જ ગામમાં નજીક-નજીક રહેતા
  • જામીન અપાય તો ફરી ઝઘડાની શકયતા : મુખ્ય જિલ્લા સરકારી વકીલ

વઢવાણના વસ્તડી ગામે ખેતરમાં થાંભલો ખોડવા જેવી સામાન્ય બાબતે ખેડૂત પર ધારીયા વડે જીવલેણ હુમલો કર્યાનો બનાવ ગત ડિસેમ્બરમાં બન્યો હતો. આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપીએ જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે.

વસ્તડી ગામે જુની પંચાયત ઓફીસ પાસે રહેતા 60 વર્ષીય ઘનશ્યામસીંહ સુરસંગભાઈ ગોહીલ ખેતી કરે છે. તેમના પુત્ર સરદારસીંહ જિલ્લા પોલીસમાં ફરજ બજાવે છે. ખેતરના શેઢે ઈલેકટ્રીક થાંભલો નાંખવાનો હોઈ તા.4થી ડિસેમ્બરના રોજ સવારે ઘનશ્યામસીંહ પુત્ર હરપાલસીંહ સાથે ખેતરે ગયા હતા. અને થાંભલો નાંખવા આવેલ મજુરોને જગ્યા દેખાડતા હતા. આ સમયે બાજુના ખેતરમાંથી હકા પોપટભાઈ પરાલીયા, ઘનશ્યામ પોપટભાઈ પરાલીયા અને હકાની પત્ની ત્રણેય ધસી આવ્યા હતા. અને અહીં થાંભલો ન ખોડતા તેમ કહ્યુ હતુ. જયારે ઘનશ્યામે હાથમાં રહેલ સોરીયાનો ઘા હરપાલસીંહને મારવા જતા તેમના પિતા ઘનશ્યામસીંહે ધક્કો મારી દેતા હરપાલસીંહ દુર જતા રહ્યા હતા. જયારે ઘનશ્યામસીંહ સમજાવવા જતા હકા પરાલીયાએ તેઓના માથામાં ધારીયાનો ઘા મારી દીધો હતો. આથી માથામાં લોહી નીકળતા ઘનશ્યામસીંહ ત્યાં જ ઢળી પડયા હતા.ઈજાગ્રસ્ત ઘનશ્યામસીંહને ગંભીર હાલતમાં સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પીટલ લઈ જવાયા હતા. બનાવની જોરાવરનગર પોલીસ મથકે 307ની કલમ સાથે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પોલીસે ગત તા. 6ઠ્ઠી ડિસેમ્બરે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જેમાં જેલવાસ ભોગવતા હકા પોપટભાઈ પરાલીયાએ તા. 1પ જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગર બીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરતા જણાવ્યુ કે, આરોપી અને ફરિયાદી એક જ ગામમાં નજીક-નજીક રહે છે. જો અરજદાર આરોપીને જામીન પર મુકત કરાય તો ફરી ઝઘડાની શકયતા રહેલી છે. આથી બીજા એડિશનલ સેશન્સ જજ એ.આર.દેસાઈએ અરજદાર આરોપી હકા પરાલીયાની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરવામાં આવી હતી.

You Might Also Like

માંગરોળમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર : જનજીવન અસ્તવ્યસ્ત

ધોરાજીમાં APO-1 તરીકે ફરજ બજાવનાર બી. બી. મકવાણા વય નિવૃત્ત

પોરબંદરમાં પાર્કિંગના અભાવથી લાખોની બોટ રસ્તા પર રાખવા માછીમારો મજબૂર

ભાવનગરના ભરતનગર હાઉસિંગ બોર્ડના આવાસનો દાદર ધરાશાયી

ગીર સોમનાથમાં સાર્વત્રિક મેઘમહેરથી વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જેતપુરની પરણીતાને ભરણ-પોષણ નહી ચુકવતા પતિને ૭ માસની સજા ફટકારતી કોર્ટ
રાજકોટ

 જેતપુરની પરણીતાને ભરણ-પોષણ નહી ચુકવતા પતિને ૭ માસની સજા ફટકારતી કોર્ટ

Editor By Editor 1 day ago
પ્રયાસ પેરેન્ટસ અસોસીએશન દ્વારા બાળકો માટે જગન્નાથપુરીનો પ્રવાસ યોજાયો
કુખ્યાત મહાજન ગેંગનો સાગ્રીત જય ખાંભરાનો તળાવમાંથી મૃતદેહ મળતાં ચકચાર
ત્રણ વર્ષના બાળકની તબિયત લથડતા સુરત એરપોર્ટ પર અમદાવાદ-મુંબઇ ફલાઇટનું લેન્ડિંગ
 જંગલેશ્વર ડિમોલીશન ખર્ચ મુદ્દે ‘ગેરરીતિ સાબિત થશે તો કોઈને છોડવામાં નહીં આવે’ : મેયર ડૉ.નેહલ શુકલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?