By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    3 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    4 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    5 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: કૃષ્ણ જન્મભૂમિ મામલે કોર્ટનો ચુકાદો, ઈદગાહ કોમ્પ્લેક્ષમાં યથાવત રહેશે સ્ટે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

કૃષ્ણ જન્મભૂમિ મામલે કોર્ટનો ચુકાદો, ઈદગાહ કોમ્પ્લેક્ષમાં યથાવત રહેશે સ્ટે

agragujaratnews
Last updated: 2024/01/30 at 11:29 AM
2 years ago
Share
કૃષ્ણ જન્મભૂમિ મામલે કોર્ટનો ચુકાદો, ઈદગાહ કોમ્પ્લેક્ષમાં યથાવત રહેશે સ્ટે
SHARE

  • ઈદગાહને લઈને ચાલી રહેલા જમીન વિવાદ પર મહત્વનો ચુકાદો
  • ઇદગાહ સંકુલના સર્વેક્ષણ પર લાદવામાં આવેલ સ્ટે ઓર્ડર યથાવત રહેશે
  • અરજી પર વધુ સુનાવણી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં હાથ ધરવામાં આવશે

સુપ્રીમ કોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરા અને તેની બાજુમાં બનેલી ઈદગાહને લઈને ચાલી રહેલા જમીન વિવાદ પર આજે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે ઇદગાહ સંકુલના સર્વેક્ષણ પર લાદવામાં આવેલ સ્ટે ઓર્ડર યથાવત રહેશે. કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે મેનેજમેન્ટ ટ્રસ્ટ શાહી મસ્જિદ ઇદગાહની સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વધુ સુનાવણી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં હાથ ધરવામાં આવશે.

આગામી ત્રણ મહિનામાં તમામ દલીલો રજૂ કરવા સૂચન

મથુરાના બહુચર્ચિત શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદની સુનાવણી કરી રહેલી સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું છે કે, જ્યાં પણ હાઈકોર્ટ દ્વારા વચગાળાના આદેશો આપવામાં આવ્યા છે, તે સર્વોચ્ચ અદાલતના અંતિમ નિર્ણય સુધી અસરકારક રહેશે. કોર્ટ એપ્રિલ, 2024 માં કેસને ફરીથી સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ કરતી વખતે, અદાલતે કેસમાં સામેલ તમામ પક્ષોને આગામી અંદાજિત ત્રણ મહિનામાં દલીલો પૂર્ણ કરવા માટે પણ નિર્દેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે મથુરા કૃષ્ણ જન્મભૂમિ મંદિર સંબંધિત તમામ અરજીઓની સુનાવણી એપ્રિલમાં એકસાથે કરવામાં આવશે. જણાવી દઈએ કે, 16 જાન્યુઆરીએ આપેલા આદેશમાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી. હાઈકોર્ટે 14 ડિસેમ્બર, 2023ના રોજ આપેલા તેના આદેશમાં કહ્યું હતું કે શાહી ઈદગાહ મસ્જિદ સંકુલનો સર્વે કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવે. સર્વેની દેખરેખ માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ કેસમાં સામેલ હિંદુ પક્ષકારોની દલીલ છે કે મસ્જિદ પરિસરમાં અનેક નિશાનીઓ છે, જે સાબિત કરે છે કે તે ઈતિહાસમાં મંદિર હતું.

સ્ટે ઓર્ડર યથાવત રાખવાના આદેશ સિવાય સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે હાઈકોર્ટમાં પેન્ડિંગ ટાઈટલ સૂટ પર સુનાવણી ચાલુ રહેશે. કોર્ટે કહ્યું કે સિવિલ પ્રોસિજર કોડ (CPC)ના ઓર્ડર 7 નિયમ 11 હેઠળ હાઈકોર્ટમાં જમીન વિવાદ પર સુનાવણી ચાલુ રહેશે. કોર્ટે હિંદુ પક્ષકારોને મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જવાબ દાખલ કરવા કહ્યું છે.

You Might Also Like

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત

ભારત માટે ક્રૂડ 80 ડોલરથી નીચે છતાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાની આશા ધૂંધળી

18 રાજ્યોનું દેવું 90 લાખ કરોડને પાર

ત્રણ વર્ષમાં 6 કરોડ નવા દર્દીઓ ઉમેરાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
ધર્મ

સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ

Editor By Editor 6 days ago
સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે
સર્વર ડાઉન રહેતા RTOમાં ST બેઝ માટે ઉમેદવારોને હાલાકી
 મચ્છરોના લારવા મળતા 3૭૧ આસામીઓને નોટીસ, ૨૦૫૬ જેટલા કલોરીન ટેસ્ટ
ગામ કે શહેર? હવે વસ્તી નહીં, વિકાસ નક્કી કરશે ઓળખ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?