By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: લોકસાહિત્યના સંપાદક અને વિવેચક જયમલભાઇ પરમારની કાલે પુણ્યતિથિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

લોકસાહિત્યના સંપાદક અને વિવેચક જયમલભાઇ પરમારની કાલે પુણ્યતિથિ

Editor
Last updated: 2026/06/11 at 3:44 PM
48 minutes ago
Share
લોકસાહિત્યના સંપાદક અને વિવેચક જયમલભાઇ પરમારની કાલે પુણ્યતિથિ
SHARE

લોકસાહિત્યના સંપાદક અને વિવેચક જયમલભાઇ પરમારની કાલે પુણ્યતિથિ

સાહિત્ય સેતુ દ્વારા સ્મરણા અને શ્રધ્ધાંજલી કાર્યક્રમનું આયોજન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

દીકરા નું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રના પનોતાપુત્ર ઝવેરચંદ મેઘાણીની પ્રેરણાથી લોકસાહિત્યના સંપાદન અને સંશોધનની પ્રવૃત્તિ શરૂ કરનાર, સ્વરાજ્ય પ્રાપ્તિ પછી લોક સાહિત્યને જન સમુદાય સમક્ષ પ્રસ્તુત કરવાની ઉમદા કામગીરી ઉપાડનાર, લોક સાહિત્યને આજીવન સમર્પિત લોકપરંપરાના ઉપાસક, સ્વાતંત્ર્ય સેનાની,લેખક, પત્રકાર નવલકથાકાર,નાટ્ય લેખક તેમજ લોકસાહિત્યના સંપાદક સંશોધક અને વિવેચક  જયમલ્લભાઈ પરમારની  પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ સ્મરણાંજલિ કાર્યક્રમ તારીખ ૧૨/૬/૨૦૨૬  શુક્રવારના રોજ સાંજના ૫/૪૫  વાગે શહેરના કાલાવડ રોડ પર કોટેચા ચોક પાસે આવેલ સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાં યોજવામાં આવેલ છે.

જયમલ્લ પરમારની ૩૫ મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં જયમલ્લભાઈ પરમારની તસ્વીરને પુષ્પાંજલિ કરાશે, લેખક પત્રકાર રાજુલ દવે કાર્યક્રમની પૂર્વભૂમિકા રજૂ કરશે, જાણીતા સાહિત્યમર્મી આર.પી. જોશી જયમલ્લ પરમારના જીવન કવન વિશે વાતો કરશે,  લોકગાયક અને પત્રકાર નીલેશ પંડ્યા જયમલ્લ પરમાર સંપાદિત લોકગીતો ની વાતો કરશે અને લોકગીતોનું ગાન કરશે  તેમજ રંગભૂમિને સમર્પિત નાટ્યકાર કૌશિક સિંધવ જયમલ્લ પરમાર સાથેના સંસ્મરણો રજુ કરશે.

શ્રદ્ધાંજલિ સ્મરણાંજલિ કાર્યક્રમમાં શહેરભાજપના પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ દોશી, જાણીતા કવિ સંજુવાળા, સાહિત્ય પ્રેમી ઉદ્યોગપતિ ગીરીશભાઈ કડવાણી, ફુલછાબના પૂર્વ તંત્રી કૌશિકભાઇ મહેતા,મેઘાણી સાહિત્યના ઊંડા અભ્યાસુ શાંતિભાઈ રાણીંગા વિશેષ ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજનની સફળતા માટે સાહિત્ય સેતુ પરિવારના વસંતભાઈ ગાદેશા, અનુપમ દોશી, જનાર્દન આચાર્ય, પંકજ  રૂપારેલીયા, સુધીર દત્તા, પ્રકાશ હાથી, સુનિલ વોરા, નલિન તન્ના, જયેન્દ્રભાઈ મહેતા, નૈસધભાઈ વોરા, પરિમલભાઇ જોશી, રમેશ શિશાંગીયા, વિપુલ ભટ્ટ, જીતુ ગાંધી, ઉપમન્યુ રાવલ વગેરે કાર્યરત છે.

 

You Might Also Like

ધરમનગરમાં મહિનાથી દુષિત પાણીનું વિતરણ : મહિલાઓ રણચંડી બની

વોર્ડ નં.૭ અને ૧3માં શુક્ર-શનિવાર પાણી વિતરણ બંધ

રાજકોટ-જેતપુર હાઇવે પર ચોમાસામાં વધશે હેરાનગતિ

સાંઢિયા પુલનું શનિવારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કવાયત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વેકેશન પૂર્ણ! પ૪૦૦૦ શાળાનું પટાંગણ જીવંત બન્યું
રાજકોટ

વેકેશન પૂર્ણ! પ૪૦૦૦ શાળાનું પટાંગણ જીવંત બન્યું

Editor By Editor 3 days ago
ધોલેરાના નિર્માણધિન ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર VT CNS એરક્રાફટનું સફળ ટેસ્ટિંગ
શુકલ પીપળીયામાં પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
સ્વ.વિજયભાઈ રૂપાણીની પુણ્યતિથિ નિમિત્તે જૈન વિઝન દ્વારા સેવાકાર્યોની હારમાળા
વર્લ્ડ ક્લાસ સ્ટેશનો, સેમી હાઈસ્પીડ ટ્રેન અને મુસાફર સુવિધાઓના નવા યુગની શરૂઆત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?