By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    19 hours ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    4 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    6 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: હાથથી છોડો એ ત્યાગ છે, હાર્ટથી છોડો એ વૈરાગ્ય છે : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

હાથથી છોડો એ ત્યાગ છે, હાર્ટથી છોડો એ વૈરાગ્ય છે : મોરારિબાપુ

Editor
Last updated: 2026/01/09 at 4:59 PM
4 months ago
Share
હાથથી છોડો એ ત્યાગ છે, હાર્ટથી છોડો એ વૈરાગ્ય છે : મોરારિબાપુ
SHARE

હાથથી છોડો એ ત્યાગ છે, હાર્ટથી છોડો એ વૈરાગ્ય છે : મોરારિબાપુ

જેમા અહંતા-મમતાનની આહુતિ અપાય એ જ સાચો યજ્ઞ છે

સૌંદર્ય નિહાળવા માટે શિકારી આંખ નહીં પૂજારી આંખ હોવી જોઇએ!

પરમાત્મા-ઇશ્વર રસ છે, રસમય છે, એની પાસે રસ માંગો ફળ નહીં!

 

બિહાર-લખિસરાઇના અશોકધામ-મહાદેવ મંદિરના પ્રાંગણમાં પ્રવાહિત થઇ રહેલી ‘માનસ શૃંગિઋષિ’ રામકથાના છઠ્ઠા દિવસે ગઇકાલે કથાનો પ્રેમસંવાદ આગળ વધારતા પ્રિય બાપુએ કહ્યું હતું કે ભાગવદજીનો એક શ્લોક છે. એમાં અ-કામનો મહિમા છે. અ-કામ એટલે જેને કોઇ કામનાઓ નથી, શંકરાચાર્યજી કહે છે એમ મોક્ષની પણ કામના નથી. સર્વ કર્મ પૂર્ણ થઇ જાય અથવા કામનાથી બિલકુલ થઇ જવાય એના માટે એક જ ઉપાય છે. ભકિત એ પણ કેવળ ભકિત નહી પણ તીવ્રભકિત યોગ, જ્ઞાન યોગ, સ્વાધ્યાય હોય તો એ કામનામુકત થઇ શકાય. એ માટે ત્રણ વસ્તુ જરૂરી છે. તીવ્રભકિત યોગ, તીક્ષણ જ્ઞાનયોગ અને તૃપ્તિનો યોગ કર્મ કરતી વખતે આપણને રસ આવવો જોઇએ. પરમાત્મા-ઇશ્વર પણ રસમય છે. એની પાસે ફળ ન માંગો પણ રસમાંગો ફળથી તૃપતિ નથી મળતી રસથી તૃપ્તિ થાય છે. અતૃપ્તિ એ જીવીત-જીવંત અગ્નિસંસ્કાર છે.

માણસ અતૃપ્ત છે. કથા સાંભળવી એ પણ એક કર્મયોગ છે. કથા દ્વારા ભકિત, જ્ઞાન અને તૃપ્તિનો ઓડકાર આવે છે. એક વાર્તા છે. એક મોટો બિલ્ડર હતો એની સાથે એક સુથાર કામ કરતો હતો. બિલ્ડર જેટલાની બનાવે, સોસાયટીઓના મકાનો બનાવે એનું ફર્નિચરનું કામ એ સુથાર કરતો હતો. ખૂબ સારો કારીગર હતો, એનું કામ રસપૂર્વક કરતો હતો અને બિલ્ડરને પણ એનું કામ ગમતું હતું. ત્રીસ-ચાલીસ વર્ષ એ સુથાર પા બિલ્ડર સાથે કામ કર્યા પછી એને વિચાર આવ્યો કે હવે મારે નિવૃતિ લેવી છે. સુથારે બિલ્ડરને વાત કરી કે શેઠ, મારે હવે નિવૃતિ લેવી છે. ખૂબ કામ કર્યુ હવે નથી કરવું. બિલ્ડરે એને ખૂબ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કે ભાઇ, હજી થોડાક વર્ષ કામ કરી લે પણ સુથાર એના નિર્ણય પર અડગ હતો. ત્યારે બિલ્ડરે કિધું કે ભલે તારી મરજી પણ એક મકાનનું કામ કરી આપ પછી તું નિવૃત થજે. થેલા સુથારે કમને હા પાડી કે ભલે આ એક મકાનનું કામ કરી આપીશ. હવે એ મકાનના ફર્નિચરનું કામ એમણે અ-મનથી પરાણે કમને કર્યુ કેમ કે મનમાં નિવૃત થવાના વિચારો ચાલતા હતા. એટલે એણે બહુ ધ્યાન ન આપવું. કામ પૂર્ણ થયું એટલે પેલા બિલ્ડરને કહ્યું કે લ્યો આ મકાનનું કામ પુરૂ થયું. હવે મને રજા આપો. ત્યારે પેલા બિલ્ડરે સુથારને કીધુ કે ભાઇ, તારી ત્રીસ-ચાલીસ વર્ષની કામગીરી તારી કામ કરવાની પધ્ધતિથી હું ખુશ થયો છું તેથી જે મકાનનું કામ મેં તને સોંપ્યું હતું એ મકાન તારા માટે જ મેં બનાવ્યું છે. તને હું એ મકાન ભેટ આપુ છું. ત્યારે સુથારની સ્થિતિ જોવા જેવી હતી!! માટે હું કહું છું કે પ્રત્યેક કર્મ રસપૂર્વક જ થવા જોઇએ.

ઓશો એક  મંદિરની વાત કરતા હતાં. એક મંદિર બનતું હતું તો ત્યાં કામ કરનારા કારીગરોને લોકો પૂછતા કે શું કામ કરો છો? ત્યારે એક કારીગરી કહે અમે તો મજૂર છીએ. પરસેવો પાડીને કામ કરીએ છીએ, બીજાને પૂછયું તો કહે મંદિર બને છે એનું કામ કરીએ છીએ, ત્રીજાને પૂછયું તો એણે પૂછનારને પ્લેટ બતાવી દીધું કે આ દાતાએ પૈસા આપ્યા એના નામની તકતી લગાવવાની છે એટલે એ કામ કરૂ છું. ઓશોની વાત આ ત્રણ કારીગરી પાસે પૂરી થઇ જાય છે, પણ હવે મારે એ વાતને આગળ લઇ જવી છે. હું મોરારીબાપુ ચોથા કારીગર પાસે જાઉ છું અને ચોથી વ્યકિતને હું પૂછું છું કે ભાઇ, શેનું કામ કરો છો? ત્યારે ચોથો કારીગર મને કહે છે કે મંદિર બને છે, મંદિર માંહેની ભગવાન મૂર્તિ હું બનાવું છું! આ છે કર્મની રસિકતા.

યજ્ઞના ઘણા-ઘણા પ્રકારો છે. શૃંગિઋષિએ જે યજ્ઞ કર્યો એ યજ્ઞ યુગકામેષ્ઠિ યજ્ઞ હતો. શૃંગિઋષિ અથર્વવેદીક જ્ઞાતા હતા. એથી વરિષ્ઠજીએ એને બોલાવ્યા.જે યજ્ઞમાં બલિદાનો અપાય એ યજ્ઞ જ નથી. જેમાં અહંતા અને મમતાની આહુતિ અપાય એ જ સાચો યજ્ઞ છે.

 

 

 

કથામૃત

(૧) દહેશતથી કશું ન થાય, મહેનતથી કશુંક થાય છે, પણ રહેમતથી સર્વકાર્ય સંપન્ન થાય છે

(૨) માનસ તુલસીદાસજી મારે માટે પ્રમાણ છે અને કાગભુસુંદડીજી સુક્ષ્મ પ્રમાણ છે

(3) પરમાત્મા પાસે ફળ ન માંગો, રસ માંગો, ઇશ્વરરસમય છે

(૪)

ઉનકી રહેમત કા ઝુમ્મર સજા હૈ,

કમલીવાલેકી મહેફીલ સજી હૈ

હમકો મહેસૂસ યે હો રહા હૈ

તેરી મહેફીલ મેં કરૂણા ભરી હૈ

(૫) ગ્રંથથી ભાષાંતરશ મળે પણ ભાવાંતર કયાંથી લાવશો?

 

You Might Also Like

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સુરતના અંત્રોલી ગામે વિશાળ જગ્યામાં નિર્માણ પામશે શ્રી ખોડલધામ મંદિર સંકુલ
સુરત

 સુરતના અંત્રોલી ગામે વિશાળ જગ્યામાં નિર્માણ પામશે શ્રી ખોડલધામ મંદિર સંકુલ

Editor By Editor 19 hours ago
ઉનામાં પ્રેમપ્રકરણના કારણે પરિણીતા ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: 
 દુષિત પાણીની ફરિયાદો વધતા મનપા દ્વારા રોગચાળો અટકાવવા ૧૦૫૮ કલોરીન ટેસ્ટ કરાયા
વેરાવળમાંથી હાઈબ્રીડ 12.77 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો
હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?