By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મધ્યપ્રદેશમાં પટવારી ભરતી માટે પસંદ થયેલા લોકો માટે ખુશખબર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

મધ્યપ્રદેશમાં પટવારી ભરતી માટે પસંદ થયેલા લોકો માટે ખુશખબર

agragujaratnews
Last updated: 2024/02/16 at 12:02 PM
2 years ago
Share
મધ્યપ્રદેશમાં પટવારી ભરતી માટે પસંદ થયેલા લોકો માટે ખુશખબર
SHARE

  • પસંદગી પામેલા ઉમેદવારોને જોડાવાની સૂચના આપવામાં આવી
  • ગેરરીતિના આક્ષેપો થયા બાદ તત્કાલિન મુખ્યમંત્રી શિવરાજે તપાસના નિર્દેશ આપ્યા હતા
  • મોહન યાદવની સરકારે અપવી કલિનચીટ

મધ્યપ્રદેશ પટવારી ભરતી સાથે જોડાયેલા ઉમેદવારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પટવારીની પરીક્ષામાં ગેરરીતિ આચરનારને કલિનચીટ આપવામાં આવી છે. પટવારી ભરતી પરીક્ષાની તપાસ કરી રહેલા કમિશને તેની પ્રક્રિયાને કલિનચીટ આપી દીધી છે, ત્યારબાદ સામાન્ય વહીવટ વિભાગે પટવારી પરીક્ષામાં પસંદગી પામેલા ઉમેદવારોને જોડવા માટે સૂચનાઓ આપી છે.મળતી માહિતી મુજબ, મોહન યાદવ સરકાર ટૂંક સમયમાં પટવારી ભરતી પરીક્ષામાં પસંદ થયેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપશે. આ મામલે સામાન્ય વહીવટ વિભાગે તમામ સંબંધિત વિભાગોને સૂચના આપી છે. આદેશ મુજબ, પટવારી ભરતી પરીક્ષાના જાહેર થયેલા પરિણામોના આધારે લોકોને નિમણૂક આપવામાં આવે, આ સિવાય બાકીના પરિણામો પણ જાહેર કરવામાં આવશે.

ગેરરીતિના આક્ષેપો બાદ પરીક્ષાનું પરિણામ અટકાવી દેવામાં આવ્યું હતું

પટવારી ભરતી પરીક્ષામાં ગેરરીતિના આરોપ બાદ પરીક્ષાનું પરિણામ અટકાવી દેવામાં આવ્યું હતું. તત્કાલિન મુખ્યમંત્રી શિવરાજસિંહે ચૌહાણે આ અંગે તપાસ કરવા સૂચના આપી હતી. સરકારે તપાસ માટે કમિશનની રચના કરી હતી. આવી સ્થિતિમાં રાજ્યમાં થઈ રહેલી પટવારીની ભરતીને હવે કલિનચીટ મળી ગઈ છે. જે બાદ સ્ટાફ સિલેકશન બોર્ડ દ્વારા લેવાયેલ ગ્રુપ-2, પેટા ગ્રુપ-4 અને પટવારી ભરતી પરીક્ષાના જાહેર થયેલા પરિણામોના આધારે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સંબંધિત વિભાગોને નિમણૂક સંબંધિત કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા છે.

શું હતો સમગ્ર મામલો?

નવેમ્બર 2022માં, સ્ટાફ સિલેક્શન કમિશને પટવારી સહિત ગ્રેડ-3ની 9200 જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડયુ હતું. આ પરીક્ષા 15 માર્ચથી 26 એપ્રિલ દરમિયાન યોજાઈ હતી. અરજી કરનારા 1207963 ઉમેદવારોમાંથી 978270 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સ્ટાફ સિલેકશન બોર્ડે 30 જૂન 2023ના રોજ 8617 પોસ્ટ માટેના પરિણામો જાહેર કર્યા. પરીક્ષામાં છેતરપિંડીનો આક્ષેપ કરીને રાજ્યના વિવિધ સ્થળોએ લાખો ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિવરાજ સિંહે પરીક્ષાની તપાસ કરાવવાની જાહેરાત કરી હતી. જુલાઈ 2023માં જસ્ટિસ રાજેન્દ્ર વર્માની અધ્યક્ષતામાં એક સભ્યના તપાસ પંચની રચના કરવામાં આવી હતી.

You Might Also Like

ક્રૂડ સળગ્યું, બજાર ડગમગ્યું: રોકાણકારોને એક જ દિવસે મોટો ફટકો

12 વર્ષ… 4383 દિવસ… અને એક જ નામ : મોદી હી મોદી

ફયુઅલ શોકથી ફેમિલી બજેટ પર વોર ; નાણામંત્રીની ચિંતા

દીવની વિદ્યાર્થીનીની જાપાનમાં સાયન્સ પ્રોગ્રામમાં પસંદગી

પેટ્રોલ-ડિઝલ બાદ હવે દવાઓ પર મોંઘવારીનો પ્રહાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખરાબ ખોરાકથી વર્ષે ૧૫ લાખથી વધુ લોકોના મોત
ગુજરાત

ખરાબ ખોરાકથી વર્ષે ૧૫ લાખથી વધુ લોકોના મોત

Editor By Editor 5 days ago
ધોરાજી ગુજ્જર ક્ષત્રિય કડિયા સેવા સમાજ દ્વારા કાલે ભાગવત સપ્તાહ
યાત્રાધામ વીરપુરના એસટી બસ સ્ટેન્ડમાં રાત્રીના સમયે અંધારપટ
રાજ્યના ચાર DYSPને ઇન-સીટુ અપગ્રેડેશન : ઉચ્ચ પગારધોરણનો મળશે લાભ
યુદ્ધના ભયે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5 લાખ કરોડનો કડાકો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?