By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    3 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    4 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    5 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: હોમી દસ્તુર માર્ગનું અંડરપાસ જોખમી, નવુ બનાવ્યાના એક વર્ષમાં પોપડા પડવા લાગ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

હોમી દસ્તુર માર્ગનું અંડરપાસ જોખમી, નવુ બનાવ્યાના એક વર્ષમાં પોપડા પડવા લાગ્યા

Editor
Last updated: 2026/07/11 at 3:58 PM
26 minutes ago
Share
હોમી દસ્તુર માર્ગનું અંડરપાસ જોખમી, નવુ બનાવ્યાના એક વર્ષમાં પોપડા પડવા લાગ્યા
SHARE

હોમી દસ્તુર માર્ગનું અંડરપાસ જોખમી, નવુ બનાવ્યાના એક વર્ષમાં પોપડા પડવા લાગ્યા

બાંધકામમાં ગંભીર ક્ષતિઓના આક્ષેપ, રૂ.૪ કરોડનો જંગી ખર્ચ પાણીમાં : કામગીરીની ગુણવત્તા સામે લોકોમાં ઉઠેલા સવાલો : ચોમાસાની સિઝનમાં જોખમ વધ્યુ હોવાની રાવ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એસ્ટ્રોન નજીક હોમી દસ્તુર માર્ગ પર રેલવે સાથે સંકલન કરીને રૂ. 4 કરોડનાં ખર્ચે અંડરપાસ (નાલું) બનાવવામાં આવ્યું હતું. ઓગષ્ટ 2025માં અંડરપાસ લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ત્યારે જ તેમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાનું સામે આવ્યું હતું. છતાં અંડરપાસ ખુલ્લું મુકવામાં આવતા હજારો વાહન ચાલકોને રાહત મળી હતી.

જોકે હજુ એકવર્ષ પણ પૂરું થયું નથી ત્યાં જ આ અંડરપાસમાં પોપડા ઉખડવા લાગ્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઈને મનપા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે સ્ટે. ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, આ કામ મનપા નહીં પરંતુ રેલવે દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ અંગે તરત જ રેલવે તંત્રને જાણ કરાશે અને શક્ય તેટલું ઝડપથી સમારકામ થશે.

પ્રાપ્ત વિગત મુજબ યાજ્ઞિક રોડ તરફથી અમીન માર્ગ જવા માટે મનપા દ્વારા ડો.હોમી દસ્તુર માર્ગ પર રૂ. 4 કરોડનાં ખર્ચે રેલવે સાથે સંકલન કરીને નાલું (અંડરપાસ) બનાવવામાં આવ્યું હતું. જોકે તેમાં પાણી નિકાલ માટેની સમસ્યા હોવાથી લાંબા સમયથી નાલું ખુલ્લું મુકવામાં આવતું નહોતું. પરંતુ ઓગષ્ટ -2025માં વરસાદની ખાસ શક્યતા નહીં હોવાથી મનપા દ્વારા કોઇ પ્રકારના ઉદ્ઘાટનનાં તાયફાઓ વિના આ નાલું ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેને લઈને યાજ્ઞિક રોડ તરફથી અમીન માર્ગ જતા હજારો વાહન ચાલકોને વધુ એક રસ્તો મળતા ટ્રાફિક સમસ્યા હળવી થઇ છે.

જોકે આ અંડરપાસ (નાલું) ખુલ્લું મુક્યાને હજુ એક વર્ષ પણ થયું નથી. ત્યાં જ તેના બાંધકામમાં ગંભીર ક્ષતિઓ સામે આવી છે. જેમાં આ અંડરપાસમાં અત્યારથી અમુક સ્થળે પોપડા ઉખડવા લાગ્યા છે. અહીંથી દરરોજ અનેક વાહન ચાલકો પસાર થતા હોય છે, હાલ ચોમાસાનો જ સમય પણ ચાલી રહ્યો છે. ત્યારે આ નબળા બાંધકામને કારણે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, હોમી દસ્તુર માર્ગ પર રેલવે સાથે સંકલન કરીને બનાવવામાં આવેલ અંડરપાસ બનાવાયું હતું. રૂ. 4 કરોડના જંગી ખર્ચે બનેલા આ અંડરપાસમાં માત્ર એકવર્ષમાં પોપડા ઉખડયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેને લઈને તંત્રની કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે હાલ આ કામગીરી રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી હોવાથી મનપા દ્વારા આ મામલે રેલવેને જાણ કરવામાં આવશે. આ જાણ થયા બાદ રેલવે દ્વારા ક્યારે સમારકામ કરવામાં આવે છે તે જોવું રહ્યું.

રેલવેને જાણ કરાશે : સ્ટે.ચેરમેન

સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, મારા ધ્યાન ઉપર આવી છે. જેને લઈને તરત જ સિટી એન્જીનિયર સાથે વાત કરતા આ કામ રેલવે તંત્ર દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ ત્યાંથી દરરોજ પસાર થતા હજારો વાહન ચાલકો સાથે જોડાયેલી બાબત હોવાથી આ અંગે તાત્કાલિક રેલવેને જાણ કરવામાં આવશે અને શક્ય તેટલું ઝડપથી તેનું જરૂરી સમારકામ કરવામાં આવશે તેવી ખાતરી તેઓએ આપી હતી.

You Might Also Like

સોના-ચાંદીમાં નરમાઈ, ક્રૂડમાં અસ્થિરતા અને રૂપિયો દબાણમાં; શેરબજારની નજર વૈશ્વિક સંકેતો પર

રાજયના ૪૧ વેપારીઓ પર GST વિભાગની તવાઇ, કરોડોની ચોરી પકડી

સીમાબેન જોશીની જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય તરીકે વરણી

સગીરાને ઘરમાં ખેંચી ધમકીના જોરે ત્રણ મહિના સુધી નરાધમે આચર્યું દુષ્કર્મ

વેરાવળ (શાપર) રેલવે ફાટક પાસે પિસ્ટલ સાથે પારડીનો શખ્સ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા શાળા નંબર ૮ અને ૧૯ ના તેજસ્વી તારલાઓનું સન્માન
રાજકોટ

વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા શાળા નંબર ૮ અને ૧૯ ના તેજસ્વી તારલાઓનું સન્માન

Editor By Editor 2 days ago
પાર્કિંગમાંથી રિક્ષા ઉઠાવતો કુખ્યાત જીતુ લંગડી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો
ઓટોમેશન અને એર ફિલ્ડ રબર ટેકનોલોજીથી બનશે બે ડેમ
સરગમ કલબ સંચાલિત રામનાથપરા મુકિતધામમાં અસ્થિતનું પૂજન કરાયું
પ્રજાને સલાહ દેતા કલાકારોએ સરકારી કાર્યક્રમો થકી ખિસ્સા ભર્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?