By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    4 hours ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    1 day ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    6 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: કૈલાસ માનસરોવર યાત્રિક આધ્યાત્મિક અભિવાદન-માર્ગદર્શન સેમિનારનું આયોજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કૈલાસ માનસરોવર યાત્રિક આધ્યાત્મિક અભિવાદન-માર્ગદર્શન સેમિનારનું આયોજન

Editor
Last updated: 2026/04/21 at 3:50 PM
4 hours ago
Share
કૈલાસ માનસરોવર યાત્રિક આધ્યાત્મિક અભિવાદન-માર્ગદર્શન સેમિનારનું આયોજન
Oplus_131072
SHARE

કૈલાસ માનસરોવર યાત્રિક આધ્યાત્મિક અભિવાદન-માર્ગદર્શન સેમિનારનું આયોજન

શિવવંદના ટ્રસ્ટ અને શિવાય હોલીડેઝ દ્વારા શુક્રવારે યોજાશે સમારોહ

અગ્ર ગુજરાત, રાજકોટ

વિશ્વની આધ્યાત્મિક અને કોસ્મીક એનર્જીના કેન્દ્રબિન્દુ સમાન સનાતન ધર્મની સૌથી વધુ પવિત્ર યાત્રા વર્ષ ૨૦૨૫માં પૂર્ણ કરી મહાદેવના સાંનિધ્યનો  સંસ્પર્શ કરી માનસરોવરના જલથી પવિત્ર બનનાર ૨૦૦થી વધુ યાત્રિકોનું વિશેષ સનમાન ૨૪ એપ્રિલ શુક્રવારે સાંજે ૪ થી ૮ દરમિયાન સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ઓડિટોરીયમ કોટેચા ચોક કાલાવડ રોડ ખાતે આયોજીત થશે. જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના યાત્રિકો જોડાશે. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.યશવંત ગોસ્વામી જણાવે છે કે આધ્યાત્મિક અભિવાદન કાર્યક્રમનું ઉદઘાટન અને આર્શિવચન સ્વામી પરમાત્માનંદજી સરસ્વતી, ઇન્ટરનેશનલ શિવકથાકાર ગીરીબાપુ અને હંસદેવગીરીબાપુ (શિવાશ્રમ) નવાગામ તથા જૂનાગઢના અખાડા મહંત બૃધ્ધગીરી બાપુ આપશે.

આ પ્રસંગે સમાજ શ્રેષ્ઠીઓ સર્વ મૌલેશભાઇ ઉકાણી, મુકેશભાઇ દોશી, વિજયભાઇ ડોબરીયા, ગુણવંતભાઇ ડેલાવાળા, દિલીપભાઇ સખીયા, મનસુખભાઇ સુવાગીયા, જયેશભાઇ ઉપાધ્યાય, રાજકીય અગ્રણીઓ પુરૂષોત્તમભાઇ રૂપાલા, રમેશભાઇ ટીલાળા, ધનસુખભાઇ ભંડેરી, ઘોઘુભા જાડેજા, ઉપરાંત અલ્પનાબેન ત્રિવેદી, યોગીનભાઇ છનીયારા, અને અન્ય મહાનુભાવો ખાસ હાજરી આપશે. આ પ્રસંગે કૈલાસ માનસરોવર યાત્રા ગત વર્ષે પૂર્ણ કરનાર ડો.વલ્લભભાઇ કથીરીયા, અને ડો.પ્રકાશ મોઢા સહિત યાત્રા દરમિયાન આયોજીત વિવિધ સ્પર્ધાના વિજેતાનું વિશેષ અભિવાદન થશે. સાથે ૨૦૨૬માં યાત્રા કરનાર યાત્રિકોને યાત્રાકીટ સાથે કૈલાસ માનસરોવર યાત્રા માહિતી માર્ગદર્શન સેમિનાર પણ યોજાશે. વિશે માહિતી માટે ડો.યશવંત ગોસ્વામી મો.૯૪૨૭૪ ૯૫૧૭૫નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

You Might Also Like

રાજકોટમાં ૪૨ ડિગ્રી, આકાશમાંથી અગનવર્ષા

મતદારોને રીઝવવા રાજકીય પક્ષોએ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્ટને હથિયાર બનાવ્યું

ટિકિટ કપાતા મોચી સમાજે ભાજપ સામે હથોડો પછાડયો, કમલમમાં થઇ બેઠક

ઈનોવેટિવ સ્કૂલની શિક્ષિકાઓના મોબાઈલમાંથી ભાજપને મતદાન કરવાના થયા મેસેજ

વોર્ડ નં.૧૬-૧૭ અને ૧૮માં ઉપયોગમાં લેવાના ૨૧૦ EVMની તંત્ર દ્વારા ચકાસણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગ્રીનલેન્ડના STના પીક અપ સ્ટેન્ડમાં પંખા અને પાણીની અસુવિધાથી મુસાફરોને હાલાકી
રાજકોટ

ગ્રીનલેન્ડના STના પીક અપ સ્ટેન્ડમાં પંખા અને પાણીની અસુવિધાથી મુસાફરોને હાલાકી

Editor By Editor 3 days ago
મહિલા અનામત બિલ પાસ કરવામાં ૫૪ મતનું છેટુ રહ્યું
રાજસ્થાનથી ધોરાજી સપ્લાય થાય તે પૂર્વે 15 લાખના એમડી ડ્રગ્સ સાથે 4 પેડલર ઝડપાયા
શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
 ઉનામાં મલ્હાર ઢોસાના માલિકે કોળી સમાજની દીકરી પર હુમલો કર્યાના આક્ષેપ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?