By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 hour ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    1 day ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    2 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    3 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબીના જેતપર ખેડૂત આંદોલને રાષ્ટ્રીય સ્તરે સમર્થન, આજે હરિયાણાના અગ્રણીની મુલાકાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

મોરબીના જેતપર ખેડૂત આંદોલને રાષ્ટ્રીય સ્તરે સમર્થન, આજે હરિયાણાના અગ્રણીની મુલાકાત

Editor
Last updated: 2026/07/04 at 3:22 PM
1 hour ago
Share
મોરબીના જેતપર ખેડૂત આંદોલને રાષ્ટ્રીય સ્તરે સમર્થન, આજે હરિયાણાના અગ્રણીની મુલાકાત
SHARE

મોરબીના જેતપર ખેડૂત આંદોલને રાષ્ટ્રીય સ્તરે સમર્થન, આજે હરિયાણાના અગ્રણીની મુલાકાત

માંગણી મુજબની નીતિ જાહેર ન થતા આંદોલન ઉગ્ર બનવાના એંધાણ, મહાપંચાયતની મક્કમ તૈયારીઓ

 

અગ્ર ગુજરાત, મોરબી

મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની પાસેથી પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 16મા દિવસે પણ વણઉકલ્યું રહ્યું છે. સરકાર દ્વારા ખેડૂતોની 6 મુખ્ય માંગણીઓ અંગે કોઈ યોગ્ય નિર્ણય ન લેવાતા, આંદોલનને વધુ વેગ આપવા માટે આજે હરિયાણાના પ્રખ્યાત ખેડૂત આગેવાન ગુરનામ સિંહ ચઢુની જેતપર ઉપવાસી છાવણીની મુલાકાતે આવી રહ્યા છે. વળતરની નવી નીતિ જાહેર ન થતાં રોષે ભરાયેલા ખેડૂતોએ હવે આગામી દિવસોમાં ગુજરાત સ્તરે વિરાટ ‘મહા પંચાયત’ યોજવાની મક્કમ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન 3 જુલાઈએ રાજ્યના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વીજ પોલ મુદ્દે વળતર ચૂકવવાની જાહેરાત કરી છે. તેવામાં ખેડૂતો જ્યાં સુધી સરકારનો પત્ર ન મળે અને તેનો અભ્યાસ ન કરી લે ત્યાં સુધી કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે અને આંદોલનને યથાવત રાખ્યું છે

ખેડૂતો છેલ્લા 16 દિવસથી ન્યાયિક વળતર માટે આંદોલન ચલાવી રહ્યા છે, પરંતુ વહીવટી તંત્ર કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સકારાત્મક નીતિ કે સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી. આ મડાગાંઠને પગલે આંદોલન સમિતિના અગ્રણી વૈભવ અમૃતિયાએ જણાવ્યું કે, જો સરકાર વીજપોલના વળતર અંગે વહેલી તકે યોગ્ય નિર્ણય નહીં લે, તો ટૂંક સમયમાં જ ગુજરાતમાં એક મોટી ખેડૂત મહા પંચાયત બોલાવવામાં આવશે. આ પ્રસ્તાવિત મહા પંચાયતમાં ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી પણ હજારો ખેડૂતો સહભાગી બને તેવી પૂરેપૂરી શક્યતા છે.

હાલ ચોમાસાની ઋતુ અને વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આંદોલનકારીઓએ પોતાની રણનીતિ બદલી છે. અગાઉની સામાન્ય ઉપવાસી છાવણીના સ્થાને હવે ઘટનાસ્થળે વિશાળ વોટરપ્રૂફ ડોમ ઊભો કરી દેવામાં આવ્યો છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે ગમે તેટલો વરસાદ પડે કે પ્રતિકૂળ હવામાન હોય, પણ ન્યાય ન મળે ત્યાં સુધી આ આંદોલન કોઈપણ અડચણ વિના અવિરતપણે ચાલુ જ રહેશે.

આ આંદોલન હવે માત્ર જેતપર પૂરતું સીમિત ન રહેતા સમગ્ર મોરબી જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં લોકઆંદોલન બની રહ્યું છે. આજે સવારે માળિયા તાલુકાના 6 ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં બાઇક રેલી સ્વરૂપે અને સરવડ ગામના ખેડૂતો ટ્રેક્ટરોની વણઝાર સાથે જેતપર ઉપવાસી છાવણીએ પહોંચ્યા હતા. આ આંદોલનને ગ્રામીણ વિસ્તારોમાંથી ભારે જનસમર્થન મળી રહ્યું છે અને દરરોજ હજારો ખેડૂતો તેમજ મહિલાઓ છાવણીની મુલાકાત લઈ રહી છે.

You Might Also Like

ખેડૂત આંદોલન તોડવા નિલેશ એરવાડીયાએ સરકાર પાસે ૨૫ કરોડ માંગ્યા હતા : હકાભા ગઢવી

હળવદમાં 22થી વધુ ગામોના ખેડૂતો અને સરપંચોનો કલેક્ટર સાથેની બેઠકનો બહિષ્કાર

વાંકાનેરમાં વ્યાજખોરોની ચુંગાલમાંથી રૂ.૭.૧૯ લાખનો મુદામાલ મુકત કરાયો

મોરબીના ત્રાજપરમાં પ્રેમપ્રકરણમાં યુવક પર હૂમલો, બે રાઉન્ડ ફાયરીંગ

ટંકારાના નસીતપરમાં પાકિટ ચોરીની શંકાએ મિત્રના હાથે જ યુવાનની હત્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોમનાથ-ભાવનગર હાઇ-વે પર ભ્રષ્ટાચારના ગાબડા-વિરોડા
રાજકોટ

સોમનાથ-ભાવનગર હાઇ-વે પર ભ્રષ્ટાચારના ગાબડા-વિરોડા

Editor By Editor 2 days ago
માંગરોળમાં તંત્રના પાપે બેફામ બનેલા ખૂટીયાઓએ વધુ એક ગરીબની રોજી રોટી છીનવી
યુવાનો બનશે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’: માય ભારતની સાત દિવસીય તાલીમનો પ્રારંભ
પાટીદાર ચોકમાં બાંધકામ સાઇટ પર વીજ કરંટ લાગતાં બે મજૂરના મોત
આજથી VB G-RAM-G યોજનાની અમલવારી, હવે 125 દિવસની મળશે રોજગારી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?