By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  રાજકોટ AIIMSનો પ્રથમ દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે 50 વિદ્યાર્થીઓને MBBSની ડિગ્રી એનાયત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 રાજકોટ AIIMSનો પ્રથમ દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે 50 વિદ્યાર્થીઓને MBBSની ડિગ્રી એનાયત

Editor
Last updated: 2026/04/14 at 3:41 PM
2 months ago
Share
 રાજકોટ AIIMSનો પ્રથમ દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે 50 વિદ્યાર્થીઓને MBBSની ડિગ્રી એનાયત
SHARE

 રાજકોટ AIIMSનો પ્રથમ દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે 50 વિદ્યાર્થીઓને MBBSની ડિગ્રી એનાયત

 સૌરાષ્ટ્રની આરોગ્ય સમસ્યાઓના ઉકેલ માટે એઇમ્સ બને પથદર્શક: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું પ્રેરક ઉદબોધન

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે ગઇકાલે પ્રથમ દીક્ષાંત સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ ઐતિહાસિક પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશેષ ઉપસ્થિત રહી પ્રથમ બેચના 50 તેજસ્વી વિદ્યાર્થીઓને MBBSની પદવી એનાયત કરી હતી. આ સાથે જ રાજકોટ એઇમ્સના ઇતિહાસમાં એક નવું સુવર્ણ પીછું ઉમેરાયું છે.

રાજકોટ એઇમ્સના આંગણે યોજાયેલા પ્રથમ દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવા ડૉક્ટરોને સંબોધતા જણાવ્યું હતું કે, તબીબી વ્યવસાય એ માત્ર કારકિર્દી નથી પણ માનવતાની સેવા કરવાનું મોટું માધ્યમ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં પ્રવર્તતી આરોગ્યલક્ષી જટિલ સમસ્યાઓના કાયમી ઉકેલ માટે રાજકોટ એઇમ્સે સંશોધન અને સારવાર ક્ષેત્રે આગેવાની લેવી જોઈએ.

સમારોહ દરમિયાન અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. કુલ 50 વિદ્યાર્થીઓએ તેમની તબીબી પદવી ગ્રહણ કરી હતી, જેમના ચહેરા પર વર્ષોની મહેનતની સફળતાની ખુશી જોવા મળી હતી.

રાષ્ટ્ર્રપતિએ કહ્યું કે, સૌરાષ્ટ્રના આ પ્રદેશમાં દ્વારકાધીશ અને સોમનાથ જેવા પવિત્ર સ્થળો છે. આ પ્રદેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ અને પ્રારંભિક જીવન સાથે પણ સંકળાયેલો છે. સૌરાષ્ટ્ર માત્ર ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ નથી, પરંતુ ભારતના આધ્યાત્મિક વારસા અને સ્વતંત્રતા સંગ્રામની યાદો પણ ધરાવે છે. આવા મહત્વપૂર્ણ કેન્દ્રમાં સ્થિત, એઈમ્સ રાજકોટ તમામ હિસ્સેદારો પાસેથી ભગવાન કૃષ્ણ દ્વારા બતાવેલા કર્મના માર્ગને અનુસરીને લોકોના કલ્યાણ માટે કાર્ય કરવાની અપેક્ષા રાખે છે. ભગવદ ગીતામાં, ભગવાન કૃષ્ણએ કહેલા શ્લોકને ટાંકેલ અને તેનો ભાવાર્થ આપતાં રાષ્ટ્ર્રપતિએ કહ્યું કે, જે કોઈ પણ જીવનો દ્વેષ કરતા નથી, બધાના મિત્ર છે, દયાળુ છે, આવા ભક્તો ભગવાન કૃષ્ણને ખૂબ પ્રિય છે. કારણ કે તેઓ માલિકીની ભાવનાથી રહિત અને ખોટા અહંકારથી મુક્ત છે, દુઃખ અને સુખમાં સમતા ધરાવે છે અને હંમેશા ક્ષમાશીલ છે.

રાષ્ટ્રપતિએ ઉમેર્યું કે, આ સંસ્થા દ્વારા તૈયાર થયેલા ડૉક્ટરો છેવાડાના માનવી સુધી આધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. રાજકોટ એઇમ્સ હવે માત્ર ગુજરાત જ નહીં પણ પશ્ચિમ ભારત માટે આરોગ્યનું મોટું કેન્દ્ર બની રહ્યું છે.

આ કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પ્રફુલભાઈ પાનશેરિયા, સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા,  કેસરીદેવસિંહ ઝાલા,  રામભાઈ મોકરિયા, જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટના તબીબી, ઉદ્યોગજગત અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
STમાં ઓનલાઇન ટ્રાન્ઝેકશનમાં ચાર ગણો વધારો, દર મહિને ૧૯.3૭ કરોડની આવક
રાજકોટ

STમાં ઓનલાઇન ટ્રાન્ઝેકશનમાં ચાર ગણો વધારો, દર મહિને ૧૯.3૭ કરોડની આવક

Editor By Editor 3 days ago
સરસ્વતી શિશુમંદિરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી
મહાનગરપાલિકા દ્વારા “આંગણવાડી પ્રવેશોત્સવ–૨૦૨૬”ની ઉત્સાહભેર ઉજવણી
અમદાવાદમાં હેરિયર ચાલકને ખેંચ આવતા છ લોકોને ઉલાળ્યા, એકનું મોત
 ચાલતી ટ્રેનમાં મુસાફરોના દાગીના-રોકડ સરકાવી લેતો વેરાવળનો ગઠીયો ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?