By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    13 hours ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    3 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    4 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    5 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad: નળકાંઠાના ઝેઝરા ગામે જૂનીઅદાવતમાં બેજૂથ વચ્ચે ધિંગાણું:1વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ,સાત વ્યક્તિઓને ઇજા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad: નળકાંઠાના ઝેઝરા ગામે જૂનીઅદાવતમાં બેજૂથ વચ્ચે ધિંગાણું:1વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ,સાત વ્યક્તિઓને ઇજા

agragujaratnews
Last updated: 2024/06/10 at 3:59 AM
2 years ago
Share
Ahmedabad: નળકાંઠાના ઝેઝરા ગામે જૂનીઅદાવતમાં બેજૂથ વચ્ચે ધિંગાણું:1વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ,સાત વ્યક્તિઓને ઇજા
SHARE

  • બંને પક્ષના ઈજાગ્રસ્તોને વિરમગામની હોસ્પિટલમાં ખસેડાયા : પોલીસે બંને પક્ષની ફરિયાદ આધારે કુલ 16 સામે ગુનો નોંધ્યો
  • અગાઉ પ્રેમસંબંધના મામલે તકરાર બાદ સમાધાન થયા બાદ 1 વર્ષ પછી યુવાન ગામમાં પાછો આવતા ફરી મામલો બિચકયો
  • ઝેઝરા ગામે શનિવારે રાત્રિના થયેલી તકરારમાં 7 વ્યક્તિ ઘાયલ થતા સારવાર માટે વિરમગામની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલા ઝેઝરા ગામમાં અગાઉ યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધની જુની અદાવતમાં યુવાન એક વર્ષ ઉપરાંત સમય બાદ ગામમાં પાછો આવતા શનિવારે રાત્રે નવ કલાક જેટલા સમયે યુવાન અને સામા પક્ષના યુવાનનો ગામમાં પ્રજાપતિ વાસમાં આવેલી દુકાને ભેટો થઈ જતા મામલો બિચકયો હતો અને તકરાર સર્જાઈ હતી. જેમાં સામસામે કુલ આઠ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે વિરમગામ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં નવઘણભાઈ હમીરભાઇ અલગોતર નામના એક 62 જેટલી વયના વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતુ.વધુ એક વડીલને પણ ગંભીર ઇજા પહોંચી હોવાથી સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યાનું જાણવા મળ્યુ છે. ત્યારે બનાવની જાણ નળસરોવર પોલીસને થતાં પહોંચી હતી અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મૃતકનું પોસ્ટમોર્ટમ વિરમગામ સરકારી હોસ્પિટલમાં થયા બાદ લાશ રવિવારે સવારે પરિવારજનોને સોંપવામાં આવી હતી. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી કુલ 16 વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કર્યાની માહિતી નળસરોવર પોલીસ મથકના અધિકારી ડામોર દ્વારા જાણવા મળ્યુ છે.

બનાવની વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ઝેઝરા ગામમાં રહેતા સારદિયા મુકેશ દયારામભાઈ વય બાવીસ જેટલીના યુવાન અને સામા પક્ષના અલગોતર પરિવારની યુવતી વચ્ચે પ્રેમ સંબંધ મામલે અગાઉ ગામમાં સમાધાન થયુ હતુ અને યુવાનને એક વર્ષ ગામમાં નહીં રહેવાનું નક્કી થયું હતુ. જેથી યુવાન એક વર્ષ બાદ છેલ્લા ચાર દિવસથી ગામમાં પાછો આવ્યો હતો. શનિવારે રાત્રે મુકેશ ગામની દુકાને માવો લેવા ગયો હતો અને બેઠો હતો. દરમ્યાનમાં સામા અલગોતર પરિવારનો યુવાન ત્યાં આવતા બંને વચ્ચે ફરી જુની અદાવતે બોલાચાલી સર્જાઈ હતી. બંને પક્ષે પરિવારો સામ સામે આવી જતા તકરાર માં પરિણમી હતી. લોહિયાળ મારામારી સર્જાઈ હતી. જેમાં અલગોતર નવઘણભાઇ હમીરભાઇ, કુકાભાઈ હમીરભાઇ, હરીભાઈ હીરાભાઈ, પ્રકાશ કુકાભાઇ, મેલા નવઘણભાઈ સામે પક્ષે સારદીયા મુકેશ દયારામ,સુરેશ કેશારામ, દયારામ ગંગારામ સહિત કુલ આઠ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે વિરમગામ ખસેડાયા હતા. કુકાભાઈ હમીરભાઇ ને ગંભીર ઇજા પહોંચી હોવાથી તેમને અમદાવાદ સારવાર માટે લઇ જવાયા હતા. જ્યારે અલગોતર નવઘણભાઈ હમીરભાઇ ઉંમર બાસઠ જેટલી વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતુ. જેમનું પીએમ કાર્ય કરી લાશ પરિવારને સોંપી હતી. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી કુલ 16 વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કર્યાની માહિતી જાણવા મળી છે.

You Might Also Like

પેટ્રોલ બાદ હવે ડિઝલમાં પણ આઇસોબ્યુટેનોલ ભેળવાશે

માળીયા મિંયાણામાં પોલીસનું મેગા ઓપરેશન : નકલી સોનાના બિસ્કીટ સહિત હથિયારો ઝડપાયા

વેરાવળની સ્મશાન ગૃહની ગેસ ભઠ્ઠી બંધ હોવાથી મૃતદેહોનો મલાજો ન જળવતા લોકોમાં રોષ

વેરાવળના જાલેશ્વર દરિયાના મોજામાં બે પિતરાઈ બહેનો તણાઈ, એકનું મોત : એક સારવારમાં

રાજુલામાં ભારે વરસાદ બાદ BAPS સંસ્થા દ્વારા ૪૬૯ ફૂડ પેકેટોનું વિતરણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રથયાત્રા અંતર્ગત રાજયના તમામ પોલીસ અધિકારીઓની રજા કેન્સલ
રાજકોટ

રથયાત્રા અંતર્ગત રાજયના તમામ પોલીસ અધિકારીઓની રજા કેન્સલ

Editor By Editor 11 hours ago
રાજકોટના પૂર્વ CP અનુપમસિંહ ગેહલોતને અમદાવાદના પોલીસ કમિશનરની જવાબદારી
રેટ કોન્ટ્રાકટનો રીસર્વે કરવા મનપાનો નિર્ણય
 સમિતિઓના ચેરમેન ગેરહાજર, લાઇટ-પંખાઓ ચાલુ
વકિલાત એ માત્ર પૈસા કમાવવાનો વ્યવસાય કે ઉદ્દેશ્ય ન હોવો જોઇએ : ગુજરાત હાઇકોર્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?