By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    3 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    6 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 week ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખરાબ ખોરાકથી વર્ષે ૧૫ લાખથી વધુ લોકોના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ખરાબ ખોરાકથી વર્ષે ૧૫ લાખથી વધુ લોકોના મોત

Editor
Last updated: 2026/06/05 at 1:28 PM
10 hours ago
Share
ખરાબ ખોરાકથી વર્ષે ૧૫ લાખથી વધુ લોકોના મોત
SHARE

વિશ્વ આરોગ્ય સંગઠનનો ચિંતાજનક રિપોર્ટ

ખરાબ ખોરાકથી વર્ષે ૧૫ લાખથી વધુ લોકોના મોત

દર વર્ષે ૮૬.૬ કરોડ લોકો બિમારની ભરડામાં : ભોજનની ગુણવત્તા સામે ઉઠેલા સવાલો : હૃદયરોગ અને કેન્સરનું જોખમ વધારે

 

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

સાત જૂનના રોજ આખી દુનિયામાં વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ઉજવવામાં આવશે પરંતુ તે અગાઉ વિશ્વ આરોગ્ય સંગઠને દૂષિત ખોરાકથી થતી બીમારીઓ અને મૃત્યુ અંગે એક અહેવાલ બહાર પાડ્યો છે, જે કંઈક અંશે ચિંતાજનક છે. 2000 થી 2021 દરમિયાન 194 દેશોના ડેટાના આધારે બનાવેલા આ અહેવાલમાં આફ્રિકન અને દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોમાં જોખમ વધુ જોવા મળ્યું છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ત્રણ ગણું જોખમ જોવા મળ્યું છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના રિપોર્ટમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે દૂષિત ખોરાકને કારણે દર વર્ષે વિશ્વભરમાં 86.6 કરોડ લોકો બીમાર પડે છે, જેના પરિણામે 15 લાખથી વધુ લોકોના મોત થાય છે. પાણી, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી પર ધ્યાન કેન્દ્રિત કરીને આમાંથી મોટાભાગના કેસોને અટકાવી શકાય છે. જો કે, 2000થી દક્ષિણપૂર્વ એશિયા અને આફ્રિકા સિવાયના તમામ દેશોમાં ખોરાકજન્ય રોગોનું જોખમ ઘટ્યું છે.

WHO ને આ અભ્યાસમાં બીજી એક રસપ્રદ જાણકારી મળી હતી. તેનો અંદાજ છે કે 2021માં દુષિત ભોજનથી થનારી બીમારીનું મુખ્ય કારણ બેક્ટેરિયલ, વાયરલ અને પેરાસાઈટિક ઈન્ફેક્શન છે. પરંતુ મોતનું સૌથી મોટું કારણ કેમિકલનો સંપર્ક છે. આમાંથી, ઈનઓર્ગેનિક આર્સેનિક, સીસું અને મિથાઈલમર્ક્યુરી સૌથી વધુ જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે, જે હૃદય રોગ અને કેન્સરનું જોખમ વધારે છે.

યુએનએ આ જ અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે એકવાર આ રસાયણો ફૂડ સપ્લાયમાં પ્રવેશ કરે છે, પછી તેને દૂર કરવું ખૂબ જ મુશ્કેલ અથવા અશક્ય છે. આ કેમિકલ ફૂડમાં અસુરક્ષિત પાણી, અયોગ્ય હેન્ડલિંગ અથવા પર્યાવરણીય અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ દ્વારા ખોરાકમાં પ્રવેશ કરે છે. આર્સેનિક અને સીસું જ વાર્ષિક 1 મિલિયનથી વધુ મૃત્યુનું કારણ બને છે.

નાના બાળકો પર વધુ જોખમ

વિશ્વ આરોગ્ય સંસ્થા નાના બાળકો (5 વર્ષથી ઓછી ઉંમરના) વિશે ખૂબ ચિંતિત છે કારણ કે, વૈશ્વિક વસ્તીના માત્ર 9 ટકા હોવા છતાં તેઓ દુષિત ભોજનના કારણે થતી બીમારીના તમામ કેસોમાં લગભગ ત્રીજા ભાગનું કારણ બને છે. આ સમસ્યા રોગનું કારણ બને છે, જે આ ઉંમરના બાળકો માટે ખૂબ જ ખતરનાક બની શકે છે. વધુમાં મિથાઈલમર્ક્યુરી જેવા રસાયણોથી ભરેલા ખોરાકના દૂષણથી મગજના વિકાસમાં અવરોધ આવી શકે છે અને જીવનભર ન્યુરોલોજીકલ અને વિકાસલક્ષી સમસ્યાઓ થઈ શકે છે.

 

You Might Also Like

દેશભરમાં કેશ કટોકટીના ખતરાની વાગી ઘંટડી

ગોંડલના શેમળામાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારના 3 બાળકોના મોત, એક ગંભીર

મહીસાગર જિલ્લા ન્યાયાલય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી

ધોરાજી ગુજ્જર ક્ષત્રિય કડિયા સેવા સમાજ દ્વારા કાલે ભાગવત સપ્તાહ

ધ્રોલના લતીપર ગામમાં પિતાના ઠપકાથી વ્યથિત થઈ યુવાનનો આપઘાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉના પોલીસની કામગીરી સામે સવાલ: પાકીટ ચોરનાર તસ્કરને છોડી મૂક્યો?
ગુજરાત

ઉના પોલીસની કામગીરી સામે સવાલ: પાકીટ ચોરનાર તસ્કરને છોડી મૂક્યો?

Editor By Editor 3 days ago
પડધરીની ડોંડી નદી કાંઠે મહિલાની આબરૂ લૂંટનારને અદાલતે ફટકારી આજીવન કેદ
વર્લ્ડ ક્લાસ સ્ટેશનો, સેમી હાઈસ્પીડ ટ્રેન અને મુસાફર સુવિધાઓના નવા યુગની શરૂઆત
સરગમ ક્લબ  અને કશ્યપ જવેલર્સ (દુબઇ) દ્વારા દિવ્યાંગો માટે ત્રિ–દિવસીય જયપુર ફૂટ કેમ્પ યોજાયો
ભાવનગરમાં ઓપન ગુજરાત ચિત્ર અને ફોટોગ્રાફી સ્પર્ધા કમ પ્રદર્શનનું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?