By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ન્યાય યાત્રામાં TRPકાંડના ૧૭ પરિવારો ન જોડાયા, કહ્યુ કે ‘અમારે માત્ર ન્યાય જોઇએ’
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

ન્યાય યાત્રામાં TRPકાંડના ૧૭ પરિવારો ન જોડાયા, કહ્યુ કે ‘અમારે માત્ર ન્યાય જોઇએ’

agragujaratnews
Last updated: 2024/08/09 at 8:10 PM
2 years ago
Share
ન્યાય યાત્રામાં TRPકાંડના ૧૭ પરિવારો ન જોડાયા, કહ્યુ કે ‘અમારે માત્ર ન્યાય જોઇએ’
SHARE

આજે મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રામાં ટીઆરપી કાંડના પીડિત પરિવારોએ કહ્યુ અમે ભાજપ-કોંગ્રેસમાં પડવા નથી માગતા, રાજકારણથી દૂર રહેવા માગીએ છીએ પણ દોષિતોને સજા મળે એ જ અમારી માગણી

રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ, મોરબીના ઝૂલતા પુલનો કાંડ, સુરતનો તક્ષશિલા કાંડ, વડોદરાના હરણી બોટ કાંડમાં મૃતકો અને તેમના પરિવારજનોને હજુ સુધી ન્યાય ન મળતા કોંગ્રેસે આજે મોરબીથી ન્યાયયાત્રાનો પ્રારંભ કર્યો છે. જે રાજકોટ થઇને ગાંધીનગર સુધી પગપાળા જશે. આ યાત્રામાં ટીઆરપી કાંડના ૧૭ પીડિત પરિવારો જોડાવાના નથી. આજે રેસકોર્સમાં પીડિત પરિવારોની મીટીંગ મળી હતી જેમા તેમણે કહ્યુ હતુ કે, અમારા સ્વજનો ગયા છે. અમારા બાળકો ગયા છે. અમને કોંગ્રેસ કે ભાજપ સાથે કોઇ નિસ્બત નથી. અમારે બસ ન્યાય જોઇએ છીએ. દોષિતોને કડક સજા મળે એ જ અમારી માગણી છે. બાકી ન્યાય યાત્રામાં જોડાવુ કે ટીઆરપી કાંડને લઇને ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચાલતા રાજકારણમાં અમને પડવુ નથી.

Contents
આજે મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રામાં ટીઆરપી કાંડના પીડિત પરિવારોએ કહ્યુ અમે ભાજપ-કોંગ્રેસમાં પડવા નથી માગતા, રાજકારણથી દૂર રહેવા માગીએ છીએ પણ દોષિતોને સજા મળે એ જ અમારી માગણી“લાવો હું ૫૦ લાખ આપુ, મને કોઇનો જીવ લેવા દેશે?”“મુખ્યમંત્રીએ અમને ખાતરી આપી છે કે, દોષિતોને કડક સજા અપાવશુ”“આ પ્રકરણમાં રાજકારણ ન થાય એ વિનંતી, દોષિતોને સજા મળવી જોઇએ”“ન્યાય યાત્રામાં જોડાવા અમને ફોન આવ્યો હતો, પણ અમે ગયા નથી”

“લાવો હું ૫૦ લાખ આપુ, મને કોઇનો જીવ લેવા દેશે?”

હું તો પહેલેથી જ કહેતો આવ્યો છું કે, અમને રોકડ સહાયની નથી પડી, અમારા સ્વજનો ગયા છે. દોષિતોને સજા મળે એ ન્યાય અમારે જોઇએ છીએ. કોંગ્રેસ એમ કહે છે કે, અમે તમને સહાય અપાવશુ. ભાજપ એમ કહે છે કે, તમને અપેક્ષા મુજબની સહાય આપશુ. હું એમ પુછુ છુ કે, લાવો હું સામે ૫૦ લાખ આપુ, મને કોઇનો જીવ લઇને જવા દેશો? ટૂંકમાં અમારે કોઇ રાજકારણમાં નથી પડવુ. દોષિતોને સજા મળે એ જ અમારી માગ છે.

  • પ્રદીપસિંહ ચૌહાણ

“મુખ્યમંત્રીએ અમને ખાતરી આપી છે કે, દોષિતોને કડક સજા અપાવશુ”

અમે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને મળ્યા ત્યારે તેમણે ખાતરી આપી છે કે, સરકાર તમારી સાથે છે. દોષિતોને સજા મળે ત્યા સુધી સરકાર કોઇ વાતે કસર નહીં રાખે. આમ ખુદ મુખ્યમંત્રીએ ખાતરી આપી હોય તો તેના પર ભરોસો રાખવો જોઇએ. અમે ન્યાય યાત્રામાં જોડાવાના નથી. પણ તિરંગા યાત્રામાં એટલા માટે જોડાશુ કે એ દેશ માટે છે.

  • અશોકભાઇ મોડાસિયા

“આ પ્રકરણમાં રાજકારણ ન થાય એ વિનંતી, દોષિતોને સજા મળવી જોઇએ”

કોંગ્રેસની ન્યાય યાત્રા નીકળી છે એ વાતથી હું અજાણ છું. હું છાપા વાચતી નથી કે ન્યુઝ જોતી નથી એટલે મને કંઇ ખબર નથી. પણ એટલુ જરૂર કહીશ કે અમારા બાળકોનો જીવ ગયો છે. એટલે આ પ્રકરણમાં કોઇપણ પક્ષેથી રાજકારણ થવુ ન જોઇએ એ વિનંતી છે. તટસ્થ રહીને દોષિતોને સજા મળે એ જ અમારી માગણી અને ઇચ્છા છે.

  • અમિતાબેન મોડાસિયા

“ન્યાય યાત્રામાં જોડાવા અમને ફોન આવ્યો હતો, પણ અમે ગયા નથી”

કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાવા માટે અમને ફોન આવ્યો હતો પરંતુ અમે ગયા નથી. ટીઆરપી કાંડ પછી અમને મુખ્યમંત્રી, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત સરકારમાં બેઠેલા મળ્યા હતા. અમારી માગણી મુજબ સ્પેશિયલ પી.પી. તેમજ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તે વચન આપ્યુ છે.

  • ચંદ્રસિંહ જાડેજા

 

 

You Might Also Like

દેશભરમાં ચોમાસાની ધમાકેદાર દસ્તક

ક્રુડમાં રાહતના સંકેતઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો શક્ય

ચોમાસામાં જ ૭૯૨ કવાર્ટર ધારકોને ખાલી કરવા નોટીસ

અછતની વચ્ચે રાજકોટમાં ૧૦૦ લીટર ડિઝલની રસ્તા પર થઇ રેલમછેલ

સૌ.યુનિ.ની બેદરકારી! નર્સિંગના ૬૦૦ છાત્રોને બે મહિના બાદ પણ હાર્ડકોપીમાં માર્કશીટ ન મળી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉના પંથકમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ, લગ્નની લાલચે ગર્ભવતી બનાવી
ગુજરાત

ઉના પંથકમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ, લગ્નની લાલચે ગર્ભવતી બનાવી

Editor By Editor 6 days ago
જસદણમાં ટ્રાવેલ્સ સંચાલકને રેન્જ આઈજીની ટીમે ગેરકાયદે પિસ્તોલ સાથે ઝડપ્યો
૨૦ મિનિટ પૂરતા ફોર્સથી શુધ્ધ પાણી વિતરણની સૂચના
કલ્યાણપુરના હરીપર ગામના સરપંચ પતિ અને અન્ય શખ્સ ACBની ઝપટે ચડયા
રાજુલાના હર્ષનગર વિસ્તારમાં લાખોના ખર્ચે બનેલા નવા RCC રોડમાં ભ્રષ્ટાચારની બૂ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?