By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    2 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    4 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    6 days ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ગોંડલના મોવિયામાં મધરાત્રે ડૉ. બાબાસાહેબની પ્રતિમા સ્થાપિત કરાતા વિવાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગોંડલ

 ગોંડલના મોવિયામાં મધરાત્રે ડૉ. બાબાસાહેબની પ્રતિમા સ્થાપિત કરાતા વિવાદ

Editor
Last updated: 2026/04/16 at 3:43 PM
1 day ago
Share
 ગોંડલના મોવિયામાં મધરાત્રે ડૉ. બાબાસાહેબની પ્રતિમા સ્થાપિત કરાતા વિવાદ
SHARE

ગોંડલના મોવિયામાં મધરાત્રે ડૉ. બાબાસાહેબની પ્રતિમા સ્થાપિત કરાતા વિવાદ

૨૦ વર્ષથી જગ્યાની રજૂઆત બાદ બસ સ્ટેન્ડ ચોકમાં સ્થાપિત કરતા તંત્ર સાથે ઘર્ષણ : માહોલ ગરમાયો

 

અગ્ર ગુજરાત, ગોંડલ

ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં 14 એપ્રિલની મોડી રાત્રે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવતા ગ્રામીણ રાજકારણ ગરમાયું છે. છેલ્લા 15 થી 20 વર્ષથી પ્રતિમા માટે જગ્યા માંગતા અનુસૂચિત સમાજના લોકોએ આખરે બસ સ્ટેન્ડ ચોક નજીક મૂર્તિ સ્થાપિત કરી દેતા વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત સામે ઘર્ષણની સ્થિતિ પેદા થઈ છે.

મોવિયા ગામના અનુસૂચિત સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે તેઓ છેલ્લા 15 વર્ષથી ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મૂકવા માટે ગ્રામ પંચાયત પાસે જગ્યાની માંગણી કરી રહ્યા હતા, પરંતુ પંચાયત દ્વારા માત્ર વાયદા જ કરવામાં આવતા હતા. અંતે, બાબાસાહેબની 135મી જન્મજયંતિ નિમિત્તે સામાજિક કાર્યકર વિજયભાઈ સાંડપા અને અન્ય આગેવાનો દ્વારા જૂના બસ સ્ટેન્ડ ચોકમાં રોડથી ૫૦ ફૂટ અંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી.

સ્થાનિક સામાજિક કાર્યકર વિજયભાઈ સાંડપાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમે કોઈને નડતરરૂપ ન થાય તે રીતે મૂર્તિ મૂકી છે, છતાં કિશોરભાઈ અંદિપરા અને પંચાયતના કેટલાક લોકો ગામમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ચૂંટણીનો માહોલ હોવાથી રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા છે. પંચાયતમાં ગુપ્ત મિટિંગો કરી મૂર્તિ હટાવવાનું ષડયંત્ર રચાય રહ્યું છે.જો આ જગ્યાએથી મૂર્તિ હટાવવાનો પ્રયાસ થશે તો હું આત્મવિલોપન કરીશ, પણ મૂર્તિ અહીંથી હટશે નહીં.

નિવૃત્ત કર્મચારી અને સ્થાનિક રહેવાસી નરેન્દ્રભાઈ સાંડપાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે  “આઝાદીના આટલા વર્ષો પછી પણ જો ગામમાં બંધારણના ઘડવૈયાની મૂર્તિ માટે વિરોધ થતો હોય તો તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમે કોઈની મૂર્તિ હટાવીને આ સ્ટેચ્યુ નથી મૂક્યું. જો મૂર્તિને ખસેડવાની કોશિશ થઈ તો આખા ગુજરાતના દલિતો મોવિયાના રોડ પર ઉતરી આવશે.”

હાલ મોવિયા ગામમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ પરંતુ શાંત છે. મોવિયા પોલીસ છાવણી માં ફેરવાયું છે. 1 DYSP, 3 PI, PSI, LCB બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો આવી પોહચ્યો હતો. વહીવટી તંત્ર આ મામલે શું વચગાળાનો રસ્તો કાઢે છે તેના પર સૌની મીટ માંડાયેલી છે.

 

ગામમાં ચુસ્ત બંદોબસ્ત અને આચારસંહિતાનો ભંગ?

ઘટનાને પગલે 100 થી વધુ દલિત સમાજના લોકો પ્રતિમા પાસે ધરણા પર બેસી ગયા હતા અને ‘જય ભીમ’ના નારા લગાવ્યા હતા. આગેવાનોએ સવાલ ઉઠાવ્યો છે કે ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવા છતાં પંચાયતમાં ટોળા ભેગા કરી મિટિંગો કઈ રીતે થઈ શકે? આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરવામાં આવનાર છે.

 

 

You Might Also Like

ગોંડલના મોવિયામાં 72 વર્ષીય વૃદ્ધાનું રહસ્યમય સંજોગોમાં મોત

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ

ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે

ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત IPS એસોસિએશનના પ્રમુખ તરીકે અમદાવાદ કમિશનરની નિયુકિત
રાજકોટ

ગુજરાત IPS એસોસિએશનના પ્રમુખ તરીકે અમદાવાદ કમિશનરની નિયુકિત

Editor By Editor 6 days ago
ધ્રોલના ચામુંડા પ્લોટમાં ‘પોષણ પખવાડિયા’ અંતર્ગત આયુર્વેદિક કેમ્પ યોજાયો
જામકંડોરણામાં લૂંટના ઇરાદે ગળે ટૂંપો આપી વૃદ્ધાની નિર્દયી હત્યા
ઊનાના નવાબંદરના પીલુડી વિસ્તારમાં  સિંહ કૂવામાં ખાબક્યો; વન વિભાગનું રેસ્કયું
રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?