By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગનું BCCI આયોજન કરે છે, તો ભારત બહાર અબુધાબીમાં કેમ થઈ રહ્યું છે IPLનું Auction
    IPL 2026 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગનું BCCI આયોજન કરે છે, તો ભારત બહાર અબુધાબીમાં કેમ થઈ રહ્યું છે IPLનું Auction
    21 minutes ago
    Venkatesh Iyer: IPL Auction પહેલા જ વેંકટેશ અય્યરે કર્યો ધમાકો, SMAT માં રમી શાનદાર ઇનિંગ્સ
    Venkatesh Iyer: IPL Auction પહેલા જ વેંકટેશ અય્યરે કર્યો ધમાકો, SMAT માં રમી શાનદાર ઇનિંગ્સ
    1 hour ago
    IPL Auction 2026 Live : આ 5  જાણીતા યુવા ખેલાડીઓ પર થઈ શકે છે કરોડો રૂપિયાનો વરસાદ
    IPL Auction 2026 Live : આ 5 જાણીતા યુવા ખેલાડીઓ પર થઈ શકે છે કરોડો રૂપિયાનો વરસાદ
    2 hours ago
    IPL 2026 Auction : મીની ઓક્શનને લઈને ખેલાડીઓમાં રોમાંચ, જાણો IPLની Inside Story
    IPL 2026 Auction : મીની ઓક્શનને લઈને ખેલાડીઓમાં રોમાંચ, જાણો IPLની Inside Story
    4 hours ago
    IPL 2026 મીની ઓકશનમાં 10 ટીમો 77 ખેલાડીઓ માટે લગાવશે બોલી, આ યુવા ખેલાડીઓનું ચમકશે નસીબ, જાણો ભારતના કયા ખેલાડીઓ છે સામેલ
    IPL 2026 મીની ઓકશનમાં 10 ટીમો 77 ખેલાડીઓ માટે લગાવશે બોલી, આ યુવા ખેલાડીઓનું ચમકશે નસીબ, જાણો ભારતના કયા ખેલાડીઓ છે સામેલ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ખાંડને કારણે સ્વાસ્થ્યને થતું નુકશાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજેશ દોશી

ખાંડને કારણે સ્વાસ્થ્યને થતું નુકશાન

agragujaratnews
Last updated: 2023/11/04 at 1:37 PM
2 years ago
Share
ખાંડને કારણે સ્વાસ્થ્યને થતું નુકશાન
SHARE

જગતની એકપણ ગાયનું શરીર કે તેનું પાચનતંત્ર મકાઈ કે કૃત્રિમચારા માટે યોગ્ય નથી નથી ને નથી જ. વધુ પડતો સ્ટાર્ચ, કેલ્શિયમ અને મેગ્નેશિયમનો નબળો સ્ત્રોત છે. તે ગાયના પેટને અસ્વસ્થ બનાવે છે. તેને અકુદરતી રીતે વધુ એસિડિક બનાવે છે, જે ઇ-કોલી બેક્ટેરિયા સહિત રોગજન્ય પેરેસાઇટને જન્માવે છે. આવા ઈન્જેકશન આપેલા ઢોરોનું દૂધ બાળકોમાં અનિયમિત હોર્મોનલ ગ્રોથનું કારણ બને છે.

તથાકથિત હલકટ સ્થાપિત હિત ધરાવતા વિજ્ઞાનિકોએ ઢોરના શરીરની સાઈઝમાં નોંધ પાત્ર વધારો કરવા માટેના રસાયણો શોધી કાઢ્યા છે. મનુષ્ય સિવાય કોઈ સજીવ અન્ય પ્રાણીનું દૂધ પીતા નથી.
ખાંડ (૫૦૦ BCમાં સૌ પ્રથમ શેરડીના રસમાંથી બનાવવામાં આવી) ખોરાકમાંથી ખાંડ અને મોમાં ભાંગતા સ્ટાર્ચ દાંતમાં સડો થવામા ફાળો આપી શકે છે.

મોમાં રહેલા બેક્ટેરિયા ખાંડને આથી નાખે છે અને આ પ્રક્રિયાથી એક એસિડ ઉતપન્ન થાય છે જે દાંતના એનામલનો ક્ષય કરે છે.જે દાંત ખવાય જવાનું કારણ બને છે,અથવા દાંતમાં સડો થઈ જાય છે.જો કે,ખોરાક મોમાં કેટલો સમય રહે છે તેના ઉપર ઘણો આધાર રાખે છે.(દા.ત. ચા પીધા પછી કોગળાના કરવા) ફળોના રસમાં લેવામાં આવતી ખાંડ જલ્દી મોંમાંથી જતી રહે છે પરંતુ પેસ્ટ્રીમાં આવતી ખાંડ લાંબો સમય મોમાં રહે છે.

વધુ પડતી ખાંડનો વપરાશ શરીરના વજન વધારવામાં મહત્વનો ફાળો આપે છે. ઠંડાપીણા બહુ જલદી બ્લડ સુગરમાં વધારો કરે છે, જે થકાનનો એહસાસ આપે છે અને ભૂખ વધારે છે અને બિલકુલ પોષણયુક્ત નથી હોતા,પરંતુ સ્ત્રી પુરુષ બંનેના વજન વધારો જરૂર કરે છે. કૃત્રિમ સુક્રોઝ, ખાંડ અને હાઇ ફ્રુક્ટોઝ મકાઈ સીરપ વધુ રોગ પેદા કરી શકે છે અને તેની આદત સિગારેટ અને દારૂ જેવીજ થઈ જાય છે. અત્યારના ગ્રોસરીસ્ટોરમાં જેટલા ઉત્પાદનો મળે છે. એમાંનાં લગભગ ૮૦% ટકામાં આવી પ્રકારની ખાંડ ઉમેરાયેલ હોય છે. માનવ મગજ ઉપર ખાંડની આદત કોકેઇન,આલ્કોહોલ અને નિકોટીન જેટલીજ મજબૂત થઈ જાય છે. વધુ માત્રામા રીફાઈન્ડ ખાંડનું સેવન કરવાથી શરીરની ક્રિયાને પોષક તત્વો ખાસ કરીને, વિટામિન બી, ક્રોમિયમ, મેગ્નેશિયમ અને ઝીંક કે જે ગ્લુકોઝને ઉર્જામાં પરિવર્તિત કરે છે, એનો વધારાનો બોજ આવે છે.

ખાંડના કારણે સ્વાસ્થ્યને થતું નુકશાન
ખાંડ થી બ્રેસ્ટ,ઓવરી,પ્રોસ્ટેટ અને ગુદાદ્વારનું કેન્સર થવાની શક્યતા વધે.
ખાંડ થી આંખનું વિઝન ઓછું થાય.
ખાંડ બાળકોમાં એડ્રેનાલીનનું લેવલ ઝડપથી વધારવાનું કારણ બની શકે છે. (એડ્રેનાલીનનું લેવલ વધવાથી, ખીલ, માથાના વાળ ખરવા, મસલ્સ માસ વધે, ઊંચાઈ વધવામાં રૂકાવટ વિગેરે સમસ્યા થાય)
ખાંડ થી અકાળે વૃદ્ધત્વ આવી શકે.
ખાંડ થી સ્થૂળતા આવી શકે.
ખાંડ થી સંધિવા થઈ શકે.
ખાંડ થી સર્પશિરા(વેરિકોસ વેઇન) થઈ શકે.
ખાંડ થી મલ્ટીપલ સ્લેરોસિસ (રોગ પ્રતિકારક શક્તિ ચેતાતંત્રના રક્ષણાત્મક આવરણને ખતમ કરે) થઈ શકે.
ખાંડ થી કોલેસ્ટેરોલ વધી શકે.
ખાંડ થી મધુપ્રમેહ થઈ શકે.
ખાંડ થી આંખમાં મોતિયો આવી શકે.
ખાંડ પેનક્રિયાસને નુકશાન કરી શકે.
ખાંડ થી ત્વચા ઉપર કરચલીઓ વહેલી આવી શકે.
ખાંડ થી માથાનો દુઃખાવો, માઇગ્રેન થઈ શકે.
ખાંડએ રોગોનું પ્રવેશદ્વાર છે. શેરડીનો રસમાં ભરપૂર ખનીજ હોય છે. જે કાર્બોહઇડ્રેટસ પચાવવા માટે જરૂરી છે. સીઝન દરમ્યાન શેરડીનો રસ પીવો સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે.

You Might Also Like

ચશ્મા ઉતારો ફીર દેખો યારો : નંબર ઉતારવાના ઉપાયો

ગર્ભાશયની ભીતરમાં એક નજર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Ahmedabad : ઘુમાના પર્લ બંગલોઝમાં ફુલ સ્પીડે સ્કોર્પીયો ચલાવનારા યુવક સામે ફરિયાદ
ગુજરાત

Ahmedabad : ઘુમાના પર્લ બંગલોઝમાં ફુલ સ્પીડે સ્કોર્પીયો ચલાવનારા યુવક સામે ફરિયાદ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
T20 ઈન્ટરનેશનલમાં 50 કરતાં ઓછા બોલમાં શતક ફટકારનાર ભારતીય, સૌથી ઝડપી સદી રોહિત શર્માના નામે
Moringa Benefit : હાઈ બ્લડ સુગર અને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યામાં રામબાણ ઇલાજ છે આ વનસ્પતિ
Morbi: સ્ટંટબાજની શાન ઠેકાણે, મયુર પુલ પર રિક્ષા સાથે સ્ટંટ કરનાર ચાલકને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
Bharuch:મોબાઇલ ટાવરના રૂમમાંથી રૂા.2 લાખના સામાનની ચોરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?