By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુબ્રતો રૉયના નિધન બાદ SEBIના ખાતામાં જમા 25000 કરોડ રૂ. ફરી ચર્ચામાં, હવે રોકાણકારોના પૈસાનું શું થશે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

સુબ્રતો રૉયના નિધન બાદ SEBIના ખાતામાં જમા 25000 કરોડ રૂ. ફરી ચર્ચામાં, હવે રોકાણકારોના પૈસાનું શું થશે?

agragujaratnews
Last updated: 2023/11/15 at 8:34 AM
2 years ago
Share
સુબ્રતો રૉયના નિધન બાદ SEBIના ખાતામાં જમા 25000 કરોડ રૂ. ફરી ચર્ચામાં, હવે રોકાણકારોના પૈસાનું શું થશે?
SHARE

રૉયને સહારા ગ્રૂપની કંપનીઓ મામલે અનેક વિનિયામક અને કાનૂની લડતનો સામનો કરવો પડ્યો

Updated: Nov 15th, 2023

Subrata Roy death : સહારા ગ્રુપના સંસ્થાપક સુબ્રત રૉયનું ગઈકાલે મોડી રાતે મુંબઈ ખાતે નિધન થઇ ગયું. સહારા ગ્રૂપના પ્રમુખ સુબ્રત રોયના નિધન બાદ શેરબજારની નિયામક SEBIના ખાતામાં પડેલા 25000 કરોડ રૂપિયાથી વધુની રકમ જેનું અત્યાર સુધી વિતરણ નથી કરાયું તે ફરીવાર ચર્ચામાં આવી ચૂકી છે. લાંબા સમયથી બીમાર રૉયનું ગઈકાલે રાતે મુંબઈમાં નિધન થઇ જતાં રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. 

વિવાદોમાં રહી છે સહારા 

રૉયને સહારા ગ્રૂપની કંપનીઓ મામલે અનેક વિનિયામક અને કાનૂની લડતનો સામનો કરવો પડ્યો હતો. તેમાં પોન્ઝી સ્કીમમાં નિયમોની અવગણના કરવાનો પણ આરોપ લાગ્યો હતો. જોકે તેમના ગ્રૂપે હંમેશા આ આરોપોને નકારી કાઢ્યા હતા.

સહારા સંબંધિત કેસ

2011 માં, સેબીએ સહારા ગ્રૂપની બે કંપનીઓ, સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ (SIREL) અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SHICL) ના બોન્ડના આધારે આશરે રૂ. 3 કરોડ રોકાણકારો પાસેથી લીધેલા નાણા પરત કરવા આદેશ કર્યો હતો. સેબીએ આદેશમાં કહ્યું હતું કે, બંને કંપનીઓએ તેના નિયમોનું ઉલ્લંઘન કરીને ભંડોળ એકત્ર કર્યું હતું. લાંબી કાનૂની લડાઈ પછી, સુપ્રીમ કોર્ટે 2012માં સેબીના નિર્દેશોને સમર્થન આપ્યું હતું અને બંને કંપનીઓને રોકાણકારોને 15 ટકા વ્યાજ સાથે એકત્ર કરાયેલ ભંડોળ પરત કરવા જણાવ્યું હતું.

સેબીએ 11 વર્ષમાં આટલા કરોડ પરત કર્યા 

આ પછી સહારાએ રોકાણકારોને નાણાં પરત કરવા માટે સેબીમાં અંદાજે 24,000 કરોડ રૂપિયા જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, સહારા ગ્રુપ લાંબા સમયથી એક જ વાત કહી રહ્યું છે કે, તેણે પહેલેથી જ 95 ટકા કરતાં વધુ રોકાણકારોને સીધી ચૂકવણી કરી દીધી છે. સેબીએ 11 વર્ષમાં સહારા ગ્રૂપની બે કંપનીઓના રોકાણકારોને રૂ. 138.07 કરોડ પરત કર્યા છે.

25 હજાર કરોડ ચર્ચામાં આવ્યા

દરમિયાન ફરી ચૂકવણી એટલે કે રિફંડ માટે ખાસ શરૂ કરાયેલા બેન્ક એકાઉન્ટમાં જમા રકમ વધીને 25000 કરોડને વટાવી ચૂકી છે. સહારાની બે કંપનીઓના મોટાભાગના બોન્ડધારકોએ આ અંગે કોઈ દાવો નથી કર્યો અને કુલ રકમ ગત નાણાકીય વર્ષ 2022-23માં આશરે સાત લાખ રૂપિયા વધી ગઈ છે. જોકે સેબી-સહારા રિફંડ એકાઉન્ટમાં આ દરમિયાન બાકીની રકમ 1087 કરોડ રૂપિયા વધી ગઈ છે. છેલ્લા અપડેટમાં, સેબીએ જણાવ્યું હતું કે, 31 માર્ચ, 2022 સુધી 17,526 અરજીઓ સંબંધિત કુલ રકમ રૂ. 138 કરોડ હતી. 31 માર્ચ, 2023 સુધી રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા કુલ રકમ લગભગ 25,163 કરોડ રૂપિયા છે.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.
સાયન્સ & ટેક્નૉલોજી

મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.

Editor By Editor 5 days ago
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?