By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાંચ વર્ષની બાળાને ડાઘિયા કૂતરાઓએ કરડી ખાતા રાજકોટમાં હાહાકાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટસિટી અપડૅટ

પાંચ વર્ષની બાળાને ડાઘિયા કૂતરાઓએ કરડી ખાતા રાજકોટમાં હાહાકાર

agragujaratnews
Last updated: 2023/12/05 at 4:22 PM
2 years ago
Share
પાંચ વર્ષની બાળાને ડાઘિયા કૂતરાઓએ કરડી ખાતા રાજકોટમાં હાહાકાર
SHARE

પાંચ વર્ષમાં મનપાએ ખસીકરણ પાછળ પ.૪૪ કરોડનું આંધણ કર્યુ એ પાણીમાં

ખસીકરણની કામગીરી માત્ર કાગળ પર, જીવદયા પ્રેમીઓ માટે પણ લાલબતી

અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં રખડતાં શ્વાનોએ હાહાકાર મચાવ્યો છે. ગઇકાલે મોડી સાંજે જંગલેશ્વર વિસ્તારમાં રખડતાં શ્વાનોના ટોળાએ પાંચ વર્ષની બાળકીને ફાડી ખાતા આ વિસ્તારમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. શહેરમાં ચોમેર રખડતાં શ્વાનોનો ત્રાસ છે. મનપા તંત્રએ કાગળ પર કરોડો રૂપિયાના આંધણ કર્યા છે. પરંતુ વાસ્તવમાં શહેરમાં હવે કુતરાઓ માનવભક્ષી બન્યા છે.
કહેવાતી ખસીકરણની કામગીરી વચ્ચે પણ શ્વાનની વસતી ઘટવાના બદલે ઉલ્ટાની બમણાજોરે વધી રહી છે શહેરમાં સંખ્યાબંધ વિસ્તારો એવા છે કે, રાત્રે જ નહીં, ધોળે દિવસે પણ નીકળવુ હોય તો હિંસક કુતરાઓની ફૌજ બટકા તોડવા પાછળ દોટ મુકે છે. આવી હાલત વચ્ચે ગઇકાલે રાત્રે જંગલેશ્વર વિસ્તારમાં ચાર વર્ષની એક માસુમ બાળકી ઉપર એક..બે નહીં પણ એકસાથે ૬ ખૂંખાર કુતરાઓ પિશાચી બનીને તૂટી પડી ફાડી ખાધી હતી. બાળકીનો જીવ ગયો ત્યા સુધી આ હિંસક કુતરાઓએ બચકા તોડ્યા. બાળકીના મૃત્યુ પછી પણ ડાઘિયાઓએ લોચા તોડવાનું ચાલુ રાખતા જોઇને કંપારી છુટી જાય તેવો મૃતદેહ કરી નાંખ્યો હતો.
શ્વાનની વસતીને નિયંત્રણ કરવા મહાપાલિકાએ છેલ્લાં ૭ વર્ષમાં રૂ.૫ કરોડ ૪૪ લાખ ૬૫ હજાર જેટલો ખર્ચ કર્યો હોવાનો સતાવાર આંકડો છે. આ કહેવાતી ખસીકરણની કામગીરીમાં એક કૂતરાદીઠ હાલ રૂ.૨૨૫૦નો ખર્ચ થઇ રહ્યો છે.
આમછતાં કૂતરાની વસતી વધારાને નિયંત્રણમાં આવવાના બદલે ઉલ્ટાની વધી હોવાનો સતાવાર આંકડો સામે આવ્યો છે. એ જોતા મનપાની કહેવાતી ખસીકરણની કામગીરી જ લકવાગ્રસ્ત છે. કે જેનાથી કોઇ પરિણામ આવતુ નથી. શ્વાન ખસીકરણના કોન્ટ્રાક્ટમાં મસમોટો ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ આ અગાઉ પણ ઉઠ્યો જ છે. જેમને કોન્ટ્રાક્ટ અપાયેલો છે એ એજન્સી ખસીકરણની કામગીરી કાગળ પર જ દેખાડીને મસમોટી રકમ બારોબાર ઘરભેગી કરે છે એ આશંકા હાલ શહેરમાં જે રીતે શ્વાનનો વસતી વિસ્ફોટ થયો છે એ જોતા ચોક્કસપણે માની શકાય.
રાજકોટમાં ૨૦૦૮માં જ્યારે પશુ વસતી ગણતરી કરવામા આવી હતી ત્યાંરે શેરી શ્વાનની સંખ્યા ૪૫ હજાર હતી. શ્વાનના આ વસતી વિસ્ફોટને જો નિયંત્રણમાં રાખવામા ન આવે તો આવતા દસ વર્ષમાં શહેરની જનસંખ્યાને લગોલગ કૂતરાની વસતી થઇ જાય તેવો અંદાજ એ વખતે વ્યક્ત થતાં જ ૨૦૦૮થી કૂતરાઓના ખસીકરણ અભિયાનને શરૂ કરવામા આવ્યું. એ વખતે પ્રથમ વખત ખસીકરણ કરવા માટે કોન્ટ્રાક્ટ અપાયો. બેંગલોર અને પુનાની એજન્સીને કામ આપવામા આવ્યું હતું.
શરૂઆતમાં ખસીકરણ માટે પ્રતિ શ્વાન રૂ.૬૦૦નો ખર્ચ થતો હતો. ૨૦૦૮ અન૨૦૦૯ એમ બે વર્ષમાં ૨૦ હજાર કુતરાઓનું ખસીકરણ કરવામા આવ્યું હતું. એ પછી ૨૦૧૦ અને ૨૦૧૧માં એકસાથે ત્રણ કોન્ટ્રાક્ટર એજન્સીને કામે લગાડવામા આવી એમછતા માત્ર ૧૦ હજાર કૂતરાઓનું વંધત્વ ઓપરેશન કરી શકાયું. ૨૦૧૨થી લઇને ૨૦૧૪માં ત્રિવાર્ષિક કોન્ટ્રાક્ટ અપાયો અને આ ત્રણ વર્ષમાં પણ માત્ર ૧૦ હજાર કૂતરાઓનું ખસીકરણ થયું હતુ. એ પછી પ્રતિ વર્ષ ૧૦ હજાર કુતરાનું ખસીકરણ કરવામા આવતુ હોવાનો દાવો મનપા કરી રહી છે.
મનપામાં જ નોંધાયેલી સતાવાર માહિતી મુજબ છેલ્લા પાંચ વર્ષમાં શ્વાન ખસીકરણ પાછળ રૂ.૫.૨૫ કરોડ જેટલો ખર્ચ થયો છે પણ તેની સામે શ્વાનની વસતી ઘટવાના બદલે વધતી જાય છે એ બાબત સાબિત કરી દે છે કે કોન્ટ્રાક્ટમાં મસમોટો
ભ્રષ્ટાચાર થાય છે.

Contents
પાંચ વર્ષમાં મનપાએ ખસીકરણ પાછળ પ.૪૪ કરોડનું આંધણ કર્યુ એ પાણીમાંખસીકરણની કામગીરી માત્ર કાગળ પર, જીવદયા પ્રેમીઓ માટે પણ લાલબતીભ્રષ્ટાચારનો બોલતો પુરાવો! કાન કટ્ટા(ખસીકરણ કરેલી) કુતરી પણ બચ્ચાને જન્મ આપે!એક કારણ જીવદયાપ્રેમીઓનો પણ હસ્તક્ષેપ

ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો! કાન કટ્ટા(ખસીકરણ કરેલી) કુતરી પણ બચ્ચાને જન્મ આપે!

ક્યા શ્વાનને ખસીકરણ થઇ ચુક્યુ છે તેની ઓળખ માટે તેના કાનમાં નાનો એવો કાપો મુકવામા આવે છે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે, જેમનુ ખસીકરણ થઇ ચુક્યુ હોય તેવી કુતરી પણ બચ્ચાને જન્મ આપે છે. શહેરના અનેક વિસ્તારોમાં આવા દાખલા છે. એ જોતા સ્પષ્ટ માની શકાય કે, ખસીકરણમાં મોટી ગોલમાલ થાય છે.

એક કારણ જીવદયાપ્રેમીઓનો પણ હસ્તક્ષેપ

કૂતરાના વસતી વધારાને નિયંત્રણમાં ન રાખી શકવા પાછળાના અનેક કારણો છે. એ પૈકી સૌથી મોટુ પરિબળ એ છે કે, એક સાથે ધોંસ બોલાવવાના બદલે છૂટક કૂતરાઓને પકડીને ખસીકરણ થાય છે. પરિણામે જે તે વિસ્તારમાં બાકી રહી જતા કૂતરાથી વસતી વધારો સતત થતો રહે છે. બીજુ એક કારણ એ પણ છે કે, જીવદયાપ્રેમીઓનો હસ્તક્ષેપ વધુ રહે છે. મનપાનો સ્ટાફ શ્વાનને ખસીકરણ માટે લઇ જવા આવે એટલે પાલતુ શેરી શ્વાનને લતાવાસીઓ સંતાડીદે છે.

You Might Also Like

રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા

સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

 અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Beauty Tips: રક્ષાબંધન તહેવારમાં ચહેરા પર કરો આ ફેશિયલ, પાર્લરના ફેશિયલ જેવો જ ગ્લો આવશે
હેલ્થ

Beauty Tips: રક્ષાબંધન તહેવારમાં ચહેરા પર કરો આ ફેશિયલ, પાર્લરના ફેશિયલ જેવો જ ગ્લો આવશે

By 1 day ago
નાગપંચમી : પૌરાણિક મહત્ત્વ અને પૂજાવિધિ
Delhi : આતંકવાદ, સરહદી સુરક્ષાથી લઈ ટેક્નોલોજી સુધી, રાષ્ટ્રીય સુરક્ષા પર અમિત શાહે યોજી મોટી બેઠક
Health Tips : બજારમાં મોટાપાયે નકલી પનીરનું ધૂમ વેચાણ, આ ટ્રીકથી જાણી શકશો પનીર અસલી કે નકલી
Health News : હાર્ટ પર દબાણ અને શ્વાસ ચઢવો, હોઈ શકે હાર્ટએટેકનું લક્ષણ, એકલા હોવ તો જોખમ ટાળવા આ કામ જરૂર કરો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?