By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    42 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    2 hours ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    3 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    4 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: અયોધ્યામાં વૈકુંઠ જેવી ભીડઃ મૂર્તિની શોભા યાત્રા કાઢવી મુશ્કેલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

અયોધ્યામાં વૈકુંઠ જેવી ભીડઃ મૂર્તિની શોભા યાત્રા કાઢવી મુશ્કેલ

agragujaratnews
Last updated: 2024/01/09 at 7:49 PM
1 year ago
Share
અયોધ્યામાં વૈકુંઠ જેવી ભીડઃ મૂર્તિની શોભા યાત્રા કાઢવી મુશ્કેલ
SHARE

અયોધ્યામાં અત્યારથી જ ભક્તો દર્શને પહોંચવા લાગ્યા છે ત્યારે રામલલ્લાની મૂર્તિઓ સાથે એક શોભા યાત્રા 17 તારીખે કાઢવાની હતી તે હાલ મોકૂફ રાખવી પડી છે

અયોધ્યા ધામને અત્યારથી જ યાત્રાળુઓમાં આવકાર મળી રહ્યો છે અને શ્રદ્ધાળુઓ ત્યાં ઉમટવા લાગ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે વ્યવસ્થા સંભાળવી પણ થોડી મુશ્કેલ બને. અયોધ્યા બહુ મોટું શહેર નથી અને ત્યાંની સુવિધાઓમાં તબક્કાવાર વધારો થઈ રહ્યો છે. નવું રેલવે સ્ટેશન તૈયાર થયું છે. એર પોર્ટ પણ હવે ખુલ્યું છે. પરંતુ રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયારીઓ થઈ રહી છે ત્યારે આસપાસના પ્રદેશો ઉપરાંત ઉત્તર ભારતની યાત્રાએ જનારા લોકો પણ અયોધ્યા આંટો મારવાનું પસંદ કરી રહ્યા છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વખતે ઉનાળા વેકેશનથી જ ભીડ વધવા લાગી છે. ઉનાળાના વેકેશનમાં વારાણસી અને પ્રયાગરાજ સુધી આવનારા પ્રવાસીઓ અયોધ્યા પણ અચૂક આવવા લાગ્યા છે. હાલના સમયે પણ યાત્રાળુઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ખાસ કરીને લાંબા સમયથી ચાલતી તૈયારીઓ પછી અયોધ્યા નગરી હવે કોઈ ઉત્સવ નગરી હોય તેવી આકાર લેવા લાગી છે. નવા રસ્તા, નવા ભવનો વગેરે બનતા હતા ત્યાં સુધી બાંધકામ ચાલતું હતું, પણ હવે ઘણા બધા બાંધકામો પૂર્ણતાના આરે છે. સરયૂ નદીના કિનારે ઘાટ પણ નવેસરથી સજાવાયા છે. રિવરફ્રન્ટની જેમ ઘાટની આસપાસના વિસ્તારને પણ વિકસાવાયો છે. નદી કિનારાની નજીક મોટા પાર્ક તથા ભવનો પણ બન્યા છે.

જોકે આ દરમિયાન 17 તારીખે રામલલ્લાની મૂર્તિઓ સાથે એક શોભા યાત્રા, નગર યાત્રા કાઢવાની હતી. કુલ ત્રણ મૂર્તિઓમાંથી એક મૂર્તિ પસંદ થવાની છે, પણ તે પહેલાં મૂર્તિઓ નગરચર્યાએ નીકળે તે રીતે શોભા યાત્રા કાઢવાનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની જાહેરાત અગાઉ થઈ હોવાથી ઘણી મોટી સંખ્યામાં લોકો બહારથી પણ તેમાં પહોંચશે એવું લાગ્યા બાદ તે શોભા યાત્રા હાલ પૂરતી મોકૂફ રાખવાની જાહેરાત થઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં રસ્તા, સુવિધાઓ, ભવનો વગેરેનું કામ પૂરઝડપે પૂરું કરવા માટે કોશિશ ચાલી રહી છે ત્યારે આ પ્રકારની નગરયાત્રાને કારણે આગલા દિવસથી ભીડ થઈ જાય અને બીજા દિવસે પણ યાત્રાળુઓ ત્યાં રહે તો કામમાં અડચણ આવી શકે.

આ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે તેમના માટે પણ વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા પણ કરવાની છે. એથી જ આખરે વિશાળ સંખ્યામાં ભક્તો ભેગા થાય ત્યારે વ્યવસ્થા ખોરવાઈ જાય તેવી તંત્રની સલાહ પછી મૂર્તિઓની નગર યાત્રાને મોકૂફ રખાઈ છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કાશીના આચાર્યો તથા અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને બાદમાં આ નિર્ણય જાહેર કર્યો હતો. રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય પછી શ્રદ્ધાળુઓ તેના દર્શન કરવા વારાફરતી આવી શકે છે, પરંતુ નગર યાત્રા વખતે દર્શન કરવા ધસારો થઈ તેવું પણ બને. આથી જ આ નિર્ણય લેવાયો છે. બીજું કે વડા પ્રધાને પણ છેલ્લે અયોધ્યાની મુલાકાત લીધી ત્યારે વિનંતી કરી હતી કે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થઈ જાય પછી ભક્તજનો દર્શને આવે. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને નિર્વિઘ્ને પાર પાડવા અને મહાનુભાવોની વ્યવસ્થા જાળવવા માટે આ નિર્ણયો લેવાય છે ત્યારે એટલું સમજાય છે કે અત્યારથી જ રામભક્તોમાં રામલલ્લાના દર્શન માટેની આતુરતા કેટલી જાગી છે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Baba Siddiqueની હત્યાના માસ્ટરમાઈન્ડ ઝીશાન અખ્તરને કેનેડા પોલીસે કસ્ટડીમાં લીધો
આંતરરાષ્ટ્રીય

Baba Siddiqueની હત્યાના માસ્ટરમાઈન્ડ ઝીશાન અખ્તરને કેનેડા પોલીસે કસ્ટડીમાં લીધો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
Israel Attacks Iran: ઈઝરાયલના ઈરાક પર હુમલા બાદ અમેરિકાનું મોટુ નિવેદન
Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?
Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?