By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    40 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    2 hours ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    3 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    4 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: અંબાજીના પ્રસાદમાં નકલી ઘીના કેસમાં તપાસ તેજ, મોટા વેપારીઓ ઝડપાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અંબાજીના પ્રસાદમાં નકલી ઘીના કેસમાં તપાસ તેજ, મોટા વેપારીઓ ઝડપાશે

agragujaratnews
Last updated: 2023/10/06 at 6:14 AM
2 years ago
Share
અંબાજીના પ્રસાદમાં નકલી ઘીના કેસમાં તપાસ તેજ, મોટા વેપારીઓ ઝડપાશે
SHARE

  • નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની પૂછપરછમાં ખુલાસો થયો
  • જતીન શાહે ઘીનો જથ્થો અમદાવાદથી ખરીદ્યો હોવાનું ખુલ્યું
  • અમદાવાદમાંથી વધુ એક વેપારીની ધરપકડ થઈ શકે છે

અંબાજીના પ્રસાદમાં નકલી ઘીના કેસમાં તપાસ તેજ થઇ છે. જેમાં નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની પૂછપરછમાં ખુલાસો થયો છે. ત્યારે જતીન શાહે ઘીનો જથ્થો અમદાવાદથી ખરીદ્યો હોવાનું ખુલ્યું છે. અંબાજી પોલીસ આરોપીને લઈ અમદાવાદ આવવા રવાના થઇ છે. અમદાવાદમાંથી વધુ એક વેપારીની ધરપકડ થઈ શકે છે.

નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહને લઈ અંબાજી પોલીસ અમદાવાદ રવાના

બનાસકાંઠાના અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ વિવાદ મુદ્દે પોલીસ ફરિયાદ થઇ છે. જેમાં નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહને લઈ અંબાજી પોલીસ અમદાવાદ રવાના થઇ છે. અંબાજી પોલીસ આરોપીને લઈ નીલકંઠ ટ્રેડર્સ જશે અને આરોપીએ ઘીનો જથ્થો ક્યાંથી ખરીદ્યો એ પણ તપાસ કરશે. આરોપી જતીન શાહે ઘીનો જથ્થો અમદાવાદમાંથી જ ખરીદ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે. અંબાજી પોલીસ અમદાવાદમાંથી વધુ એક ઘીના વેપારીની ધરપકડ કરી શકે છે.

‘અમૂલ’ના નામે બનાવટી ઘી સપ્લાય કરવાની ફરિયાદ

બનાસકાંઠા પોલીસ દ્વારા પ્રસાદ માટેનું ઘી મોકલાવી રહેલી એક ખાનગી પેઢી વિરુદ્ધ ‘અમૂલ’ના નામે બનાવટી ઘી સપ્લાય કરવાની ફરિયાદ દાખલ કરાઈ છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને મંદિરને સપ્લાય કરાયેલા ઘીના નમૂના લીધા હતા અને એ ઘી પરીક્ષણ દરમિયાન ગણવત્તાના માપદંડો પર ખરું ઊતર્યું ન હતુ. અંબાજી મંદિરમાં પ્રસાદને લઈને થોડા સમય પહેલાં પણ વિવાદ થયો હતો.સંચાલકો દ્વારા મંદિરની આગવી ઓળખ સમાન મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીકીનો પ્રસાદ આપવાની શરૂઆત કરાઈ હતી, જેના કારણે ભક્તોમાં મોટા પ્રમાણમાં નારાજગી ફેલાઈ હતી.

વિવાદ થયા બાદ મંદિરમાં ચીકી સાથે મોહનથાળને પ્રસાદ તરીકે ચાલુ રાખવામાં આવ્યો

આ મામલે ભારે વિવાદ થયા બાદ મંદિરમાં ચીકી સાથે મોહનથાળને પ્રસાદ તરીકે ચાલુ રાખવામાં આવ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે સદીઓથી મોહનથાળનો ભોગ અંબાજીને ધરવાની પરંપરા રહી છે. આ વખતે ફરિયાદ અનુસાર મોહિની કેટરર્સ અને તેની સાથે જોડાયેલા અજાણ્યા લોકો ઉત્પાદક તરીકે સાબર ડેરીના નકલી લેબલ મારીને ઘીના ડબ્બાનો સપ્લાય કરતા હતા. મોહિની કેટરર્સને આરાસુરી અંબાજીમાતા દેવસ્થાનમ્ ટ્રસ્ટ તરફથી પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. એટલે કે પરીક્ષણમાં ફેલ ગયેલા આ ઘીમાંથી જ પ્રસાદ બનતો હતો. પોલીસે આઇપીસીની કલમો 420 (છેતરપિંડી), 482 અને 120-બી હેઠળ ફરિયાદ નોંધી છે.

You Might Also Like

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

રાજકોટના ‘વિકાસ પુરૂષ’ની અલવિદા

ડ્રીમ લાઇનરે 290 લોકોના અગણીત ડ્રીમ રોળી નાખ્યાં

ક્રાઈસ્ટ કોલેજ, રાજકોટ દ્વારા રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે “SAFAL 2025” ટ્રેનિંગ કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Ahmedabad Plane અંગે પાકિસ્તાને આપી પ્રતિક્રિયા, કહ્યું-'ભારતના લોકો પ્રત્યે…'
આંતરરાષ્ટ્રીય

Ahmedabad Plane અંગે પાકિસ્તાને આપી પ્રતિક્રિયા, કહ્યું-'ભારતના લોકો પ્રત્યે…'

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
WTC ફાઈનલના પહેલા દિવસે પડી 14 વિકેટ, ઓસ્ટ્રેલિયા સામે આફ્રિકા બેકફૂટ પર
Anirudh Ravichander:ફેમસ સિંગરે કાવ્યા મારન સાથે લગ્ન અંગે કર્યો ખુલાસો,જાણો શું કહ્યું?
Sports: રોહિત અને વિરાટ બાદ 29 વર્ષના ખેલાડીએ ઈન્ટરનેશલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?