By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામમંદિર બાદ શું ? છતિસગઢથી જવાબ મળી રહયો છે.. ‘ઘરવાપસી’
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

રામમંદિર બાદ શું ? છતિસગઢથી જવાબ મળી રહયો છે.. ‘ઘરવાપસી’

agragujaratnews
Last updated: 2024/01/29 at 8:22 PM
2 years ago
Share
રામમંદિર બાદ શું ? છતિસગઢથી જવાબ મળી રહયો છે.. ‘ઘરવાપસી’
SHARE

ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં લાખો લોકોની હાજરીમાં ૧૦૦૦ વિધર્મીઓની ઘરવાપસી

જેમાં બે મુસ્લીમ પરિવારના પગ ધોઇ પુન: સનાતન ધર્મમાં આવકાર આપવામાં આવ્યો છે….

અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે સંઘના વડા મોહન ભાગવતે એક સવાલ કર્યો હતો. મંદિર તો બન ગયા અબ કયા ? સિર્ફ નરેન્દ્રભાઇ નહિ હમ સબ કો તપ,સાધના કરની પડેગી. મતલબ કે અયોધ્યા રામમંદિર માટે દેશભરમાં જે જનજાગરણ થયુ તે તેની પરાકાષ્ટાએથી ફરીથી મૂર્છાવસ્થામાં સરી ન પડે તેની ચેતવણી હતી. પરંતુ એવુ નથી થયુ. આ વખતે બેક ઓફ પ્લાન છે. દેશમા એક સાથે અનેક દિશામાંથી ઘટનાઓ તેજ બની છે. એટલી તેજ બની રહી છે કે એક ઉપર ધ્યાન આપો ત્યાં બીજી અનેક ધ્યાન બહાર રહી જવાની શકયતા છે.

બિહારની ઘટનામાં રાજકિય રોમાંચ છે એટલે તેને મિડિયા હાઇપ વધુ મળી રહી છે. સામાન્ય લોકો નીતિશને ફરી એક વખત ભાજપ એનડીએના તળિયા ચાટવા પડી રહયા છે એ રીતે આ ઘટનાને જોઇ રહયા છે. દેશના પૂર્વોતર અને બંગાળ બાજુ રાહુલ ગાંધીની કોંગ્રેસ અને મમતાની ટીએમસી વચ્ચે ધમાસાણ શરૂ થઇ રહી છે. કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં યાત્રાના નામે એકલા હાથે પબ્લીક કનેકટ કરવા મથી રહી છે. મમતા તેને પગ મૂકવા દેવા નથી માંગતી. હજુ યુ.પી.મહારાષ્ટ્ર કર્ણાટકમાં પણ રાજકિય મહાભારત તેજ થવા જઇ રહયુ છે. આ બધી ઘટના વચ્ચે ઓછી ચર્ચાતી ઘટના છે છતીસગઢમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની હાજરીમા યોજાયેલી કથામાં એક હજાર વિધર્મીઓની ઘરવાપસીની ઘટના.

સૌ પ્રથમ તો એ વાત કરીએ કે ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં જનસૈલાબ ઉમટી રહયો છે. સ્થાનિક મિડિયા આઠ થી નવ લાખ ભકતોની હાજરી બતાવી રહયુ છે. આવી પ્રચંડ લહેર વચ્ચે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક હજાર મૂળ સનાતની અને કોઇને કોઇ કારણ અન્ય ધર્મોમાં ગયેલા લોકોને ફરીથી સનાતન ધર્મમાં લાવ્યા.

આ પરિવોરોમાં દુર દરાજના આદિવાસી વિસ્તારમા મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મમાં ચાલ્યા ગયેલા ગરીબ પરિવારોનો સમાવેશ થાય છે. પરંતુ બે પરિવાર મુસ્લીમ છે. બાબા બાગેશ્વરે મંચ ઉપર તેમનો પરિચય આપ્યો. જેમાં એક યુ.પી.ના મિરજાપુરનો મોહમદ અકબર અને તેનો પરિવાર તથા બીજો પરિવાર શેખ સમીમનો છે.

મોહમદ અકબરે મંચ ઉપરથી કહયુ કે પોતે કોઇના દબાવમાં નહિ સ્વેચ્છાએ સનાતન ધર્મમાં પરત આવ્યો છે. ધીરેન્દ્ર બાબાએ  તેમને મંચ ઉપરથી નામ આપ્યુ સત્ય. સત્યહિ શિવ હૈ,સત્યહી સનાતન હૈ. ધીરેન્દ્ર બાબાએ આ સાથે મિડિયા માટે સ્પીચ આપી તેમાં કહયુ કે સનાતન ધર્મી તુમ મુઝે સાથ દો મેં તુમ્હે હિન્દુ રાષ્ટ્ર દુંગા.

આ કાર્યક્રમના અન્ય એક મહત્વના નેતા છતીસગઢ ભાજપના મંત્રી પ્રબલપ્રતાપસિંહ છે. છતીસગઢના પીઢ નેતા દિલીપસિંહ જુદેવના પુત્ર  છતિસગઢમાં ભારે નામના ધરાવે છે. તેઓ અખિલ ભારતિય ઘરવાપસી સંગઠનના પ્રમુખ છે. તેમણે મંચ ઉપરથી છતીસગઢમાં હર ગાંવ એક મંદિરની યોજના જાહેર કરી છે. જેમાં પ્રથમ ૧૦૧ ગામમાં રામમંદિર નિર્માણનું બીડુ ઝડપ્યુ છે.

કહેવાય છે કે છતીસગઢતો એક ઝાંખી છે. દેશભરમાં ઘરવાપસીના સ્ટાર કેમ્પેઇનર ધીરેન્દ્ર શાસ્ત્રી બનશે. અને આવા કાર્યક્રમો ખુબ મોટી સંખ્યામાં થતાં રહેશે. સનાતન ધર્મમાં પરત આવનારને માનભેર સ્વીકારવા એક પડકાર છે. પણ એ પાર પાડવામાં આવશે એમ પણ વિશ્વાસ વ્યકત થાય છે.

 

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
રાજકોટ

‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી

Editor By Editor 5 days ago
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?