By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    37 minutes ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    23 hours ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    2 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મૂળીના ખંયાળિયામાં ખાણમાં ભેખડ ધસી પડતા 3 શ્રામિકોનાં મોતના મામલે બેદરકારીનો ગુનો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મૂળીના ખંયાળિયામાં ખાણમાં ભેખડ ધસી પડતા 3 શ્રામિકોનાં મોતના મામલે બેદરકારીનો ગુનો

agragujaratnews
Last updated: 2024/01/31 at 11:51 AM
2 years ago
Share
મૂળીના ખંયાળિયામાં ખાણમાં ભેખડ ધસી પડતા 3 શ્રામિકોનાં મોતના મામલે બેદરકારીનો ગુનો
SHARE

  • મૃતકની લાશને સળગાવવામાં મદદગારી કરનાર સામે પણ ગુનો નોંધાયો
  • જાન જોખમમાં મુકાય એવી કામગીરી હોવા છતાંય
  • જોતરતા પોલીસની કુલ પાંચ સામે કાર્યવાહી

મૂળી તાલુકાના ખંપાળિયા ગામની સીમમાં ખનીજ ચોરી કરતા સમયે ભેખડ ધસી પડતા ત્રણ શ્રામિકોના મોત થયાની બાબતને દબાવી દીધા બાદ એમ્બ્યુલન્સ વાનમાં મૃતકને લઇ જવાનું સામે આવતા મુળી પોલીસે દાહોદ જઇને પરિવારની પુછપરછ કરી પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને પોલીસની મદદથી મૂળી થાનગઢ પંથકમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થયેલા ઉંડા ખાડા બુરાણ કરવાની પુરજોશમાં કામગીરી ચાલી રહી છે.ત્યારે અમુક જગ્યાએ રાત્રે ગેરકાયદે ખનીજ ચોરી થતી હોય એવામાં મૂળીના ખંપાળીયા ગામની સીમમાં ખનીજચોરી કરતા સમયે ભેખડ ધસી પડતા ત્રણ લોકોના મોત થયાની આશંકા સેવાઇ રહી હતી.પરંતુ ખાણીયાઓ દ્વારા મૃતકના પરિવારજનોને ધાકધમકી આપી એમ્બ્યુલન્સ ભાડે કરીને દાહોદ વતનમાં મૃતકને મોકલી દેવાયા હતા. આ એમ્બ્યુલન્સમાં લઇ જવાયા હોવાનું સામે આવતાની સાથે જ એસપી ગીરીશ પંડયા દ્વારા તાત્કાલિક મૂળી પીએસઆઇ ડી.ડી.ચુડાસમા સહિતની ટીમને તાત્કાલિક શ્રામીકોના વતન દાહોદ વિસ્તારમાં મોકલી જવાબદારો સામે ફરિયાદ દાખલ કરવા સુચના આપતા તાત્કાલિક મૂળી પોલીસની ટીમ શ્રામીકોના ઘેર જઇ પરિવારજનોના નિવેદન લીધા હતા. ત્યારબાદ પોલીસને જાણવા મળ્યુ કે મૃતક પાસે ખાણમાં હેલ્મેટ કે સલામતીના સાધનો વગર કામ કરાવતા સમયે ભેખડ ધસી પડતા મોત થયા હતા. પરંતુ ધાક ધમકી આપી મોકલી દેવાયા હતા. જેથી પોલીસે લાશ સગેવગે કરાવનાર સહિત પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સદર મામલે શામજીભાઇ ધીરૂભાઇ ઝેઝરીયા, જનકભાઇ કેશાભાઇ પરમાર, કિશોર હેમુભાઇ બાવળીયા(ત્રણેય રહે.ખંપાળીયા), દેવશીભાઇ (જમીન માલિક, રહે.ગઢડા) તેમજ દિનેશભાઇ નામના શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે.

મૂળી પોલીસ દ્વારા ત્રણનાં મૃત્યુ મામલે તપાસ

મૂળી પીએસઆઇ ડી.ડી.ચુડાસમાએ જણાવેલ કે ભેખડ ધસી પડતા મોત થયાનું ખાણીયા દ્વારા દબાવી દીધા બાદ જાણ થતા શ્રામિકોના વતનમાં જઇ પુછપરછ કરતા સલામતીના સાધનો વગર શ્રામિકોના મોત થાય એમ હોય એવી કામગીરી કરાવતા ત્રણના મોત થતા પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે.

ભેખડ ધસી પડતા ત્રણ શ્રામિકનાં મોત, બે ઇજાગ્રસ્ત

કાળીબેન સુરેશભાઇ ડામોર, સુરેશભાઇ ભુરજીભાઇ, જયલાભાઇ વાળા સહિત ત્રણ દાહોદ વિસ્તારના શ્રામીકોના ખાણમાં ખંપાળીયા વિસ્તારમાં ભેખડ ધસી પડતા મોત થયા હતા અને અનીલ ગુલાભાઇ, રેખાબેન મુકેશભાઇને ગંભીર ઇજા પહોચી હતી.

સરકારી જમીન કે ગૌચરમાંથી થતી ખનીજ ચોરી અટકાવવા 3 દિવસના પ્રતીક ઉપવાસ

સરકારી જમીન કે ગૌચરમાં ખનીજ ચોરી થતી હોય તેને અટકાવવાની માંગણી સાથે રામકુભાઇ સહિતના આગેવાનો જિલ્લા કલેકટર ઓફીસ સામે ત્રણ દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે.

You Might Also Like

જોડીયાના ટીંબડીમાં વાડીએ વીજ કરંટ લાગતા માતા-માસૂમ પુત્રનું મોત

કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘જગન્નાથ પુરી યાત્રા’માં આધ્યાત્મિક આનંદની અનુભૂતિ

વોશરૂમ જવાની મંજૂરી માંગતા વિદ્યાર્થીને પ્રિન્સિપાલે ફડાકા ઝીંક્યા :  પોલીસ ફરિયાદ નોંધાઈ

ધોરાજીની શફુરા નદીમાં કેમિકલના ફીણનો કહેર : જેતપુરના કેમિકલ માફિયાઓ સામે પૂર્વ ધારાસભ્યના પ્રહારો

ભાવનગરમાં બે મહિનામાં ૪ ઘરફોડ ચોરી કરનાર બે શખ્સો રૂ. ૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સત્તાધિશોના ફોટોશુટ બાદનું વાસ્તવિક ચિત્ર, વોંકળાઓમાં ગંદકી યથાવત
રાજકોટ

 સત્તાધિશોના ફોટોશુટ બાદનું વાસ્તવિક ચિત્ર, વોંકળાઓમાં ગંદકી યથાવત

Editor By Editor 6 days ago
શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી સિવિલ હોસ્પિટલ તેમજ AIIMS રાજકોટ ના લાભાર્થે રક્તદાન કેમ્પો યોજાયા
ગિરિરાજ હોસ્પિટલમાં આજથી બે દિવસીય AWR & Obesity Meet 2026 સેમિનાર
મામાના દીકરાઓએ કરેલા હુમલામાં કારખાનેદાર યુવાનનું મોત
આજથી VB G-RAM-G યોજનાની અમલવારી, હવે 125 દિવસની મળશે રોજગારી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?