ગુજરાતન્યૂઝ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને સિધ્ધપુર શ્રી અરવડેશ્ર્વર મંદિર શિખર પ્રતિષ્ઠામાં પધારવા આમંત્રણ Last updated: 2024/02/06 at 3:36 PM 2 years ago Share SHARE શ્રી અરવડેશ્ર્વર મહાદેવ મંદિરના નવનિર્મિત ભવ્ય મંદિરના શિખર પ્રતિષ્ઠા પ્રસંગમાં પધારવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતને શ્રી અરવડેશ્વર મહાદેવના શિખર પ્રતિષ્ઠા સમિતીના સભ્યોએ ટ્રસ્ટના શિરમોર અને પ્રખર વિદ્વાન પૂ. વિક્રમભાઈ પંચોલીની આગેવાનીમાં ગાંધીનગર ખાતે રૂબરૂ મળી ભાવભીનું આમંત્રણ પાઠવ્યુ. આ પ્રસંગે મનિષભાઈ શેઠ, અવિનાશભાઈ પરીખ, રશ્મીનભાઈ દવે, મહેશભાઈ ઠાકર, હરેશભાઈ ઠાકર (ચકાભાઈ), કૌશલભાઈ જોષી, અતુલભાઈ રાવલ, સૌરભ ભટ્ટ સહીતના સભ્યો જોડાયા હતા. You Might Also Like ગુજરાતની બોર્ડર નજીકથી છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોનું ચરસ પકડાયું મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હદય રોગના હૂમલાથી મોત બહુચરાજી મેળામાં પગપાળા જતાં સંઘ પર ટ્રક ફરી વળ્યો, બેના મોત વિસાવદરના ખોડિયારપરામાં બોલેરો ચાલકે હડફેટે લેતા ૮ વર્ષના માસૂમનું મોત દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં ગેસનું ઉત્પાદન શરૂ Share This Article Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print Follow USFind US on Social Medias Facebook Like Twitter Follow Instagram Follow Youtube Subscribe Popular News ગોંડલ ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત By Editor 3 days ago ડિવોર્સી વગર પરિણીત વ્યકિત લિવ ઇનમાં રહી શકે નહી : અલ્હાબાદ હાઇકોર્ટ મધ્યપ્રદેશના ચૂકાદાથી કામદારોને કાયદેસર હક્કની ગ્રેચ્યુઇટી મળશે ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી - Advertisement -