By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરેન્દ્રનગરના મેઈન રોડ પરથી હટાવેલા પાથરણાંવાળા-લારીવાળાને કાયમી રિવરફ્રન્ટ પર ખસેડવા માગણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સુરેન્દ્રનગરના મેઈન રોડ પરથી હટાવેલા પાથરણાંવાળા-લારીવાળાને કાયમી રિવરફ્રન્ટ પર ખસેડવા માગણી

agragujaratnews
Last updated: 2024/02/10 at 3:05 AM
2 years ago
Share
સુરેન્દ્રનગરના મેઈન રોડ પરથી હટાવેલા પાથરણાંવાળા-લારીવાળાને કાયમી રિવરફ્રન્ટ પર ખસેડવા માગણી
SHARE

  • શહેરના મોચી બજાર પાસે વેપારીઓને દરરોજ ચકમક ઝરતી હોવાની વેપારીઓની ફરિયાદ
  • શહેરમાંથી લારી-પાથરણાંવાળાને રિવરફ્રન્ટ ઉપર ખસેડવાની મારી પાસે સત્તા નથી : પાલિકા પ્રમુખ
  • મેઇન રોડના વેપારીઓને આ લોકોના દબાણના કારણે ભારે મુશ્કેલી પડતી

સુરેન્દ્રનગર શહેરમાં વર્ષોથી મેઇન રોડ ઉપર લારી પાથરણા વાળાના દબાણના કારણે ટ્રાફીકની ભારે સમસ્યા સર્જાઇ હતી.મેઇન રોડના વેપારીઓને આ લોકોના દબાણના કારણે ભારે મુશ્કેલી પડતી હતી. છેવટે કંટાળીને વેપારીઓની ઉગ્ર રજૂઆત બાદ પાલિકા અને શહેર પોલીસની મદદથી સતત પેટ્રોલિંગ રાખી ટ્રાફીકની સમસ્યા ઉકેલાઇ હતી. પરંતુ આ મેઇન રોડ ઉપરના લારી પાથરણા વાળામાંથી અમુક લોકો ટાંકી ચોકથી રીવરફ્રન્ટ વચ્ચે મોચી બજાર રોડ ઉપર વેપારીઓની દુકાનની આગળ ઉભા રહે છે. જેના કારણે વેપારીઓને આ લોકો સાથે દરરોજ ચકમક ઝરી ઘર્ષણ થાય છે. જેથી ઘર્ષણ અટકે અને વેપારીઓને મેઇન રોડના વેપારીઓની જેમ સમસ્યા ઉકેલાય એ માટે વેપારીઓ એકઠા થઇ પાલિકામાં રજૂઆત માટે પહોંચ્યા હતા અને મોચી બજાર રોડ ઉપર ઉભા રહેતા લારી પાથરણા વાળાને રીવરફ્રન્ટ ઉપર ખસેડવાની માંગ કરી હતી. હવે મેઇન રોડની જેમ નગરપાલિકા, કલેકટર અને પોલીસ મોચી બજારના વેપારીઓની સમસ્યા કયારે ઉકેલે છે? એની સામે સૌની નજર મંડાયેલી છે.

જાહેરનામું પડે તો જ સમસ્યાનો કાયમી ઉકેલ આવે । વેપારીઓની પહેલી મીટીંગમાં થયેલી વાતચીત મુજબ કલેકટર દ્વારા હજી સુધી રાજીનામુ પડાયુ નથી. જો જાહેરનામુ પડાય તો કાયમી ધોરણે લારી પાથરણા વાળાની બેઠક વ્યવસ્થા ગોઠવાય જાય અને રીવરફ્રન્ટનો પણ સમાવેશ થઇ જાય એટલે મેઇન રોડ તમામ વેપારીઓની ટ્રાફીકના કારણે ઉભી થતી સમસ્યા કાયમી ઉકેલાય જાય.

રિવરફ્રન્ટ ઉપર કલેક્ટર કાર્યવાહી કરી શકેઃપ્રમુખ

સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ જીગ્નાબેન પંડયાએ જણાવેલ કે મોચી શહેરના બજારમાંથી રિવરફ્રન્ટ ઉપર લારી પાથરણા વાળાને પાલિકા ખસેડી શકે નહીં. રીવરફ્રન્ટ ઉપર કલકેટર જ કાર્યવાહી કરી શકે. તેમજ જાહેરનામું પાડવાનું હજી બાકી છે.

જાહેરનામું પાડી તાત્કાલિક કાર્યવાહી કરો : વેપારીઓ

વેપારીઓએ જણાવેલ કે મોચી બજારમાં લારી પાથરણા વાળાના કારણે દરરોજ સંઘર્ષ થાય છે. જેથી આ લોકોને રીવરફ્રન્ટ ઉપર ખસેડવાની અને કલેકટરનું બાકી જાહેરનામું પાડી કાયમી સમસ્યા ઉકેલવાની અમારી માંગ છે.

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડીસાના આખોલ નજીક બટાકાની આડમાં ટ્રકમાંથી કરોડોનો દારૂ મળ્યો
ગુજરાત

ડીસાના આખોલ નજીક બટાકાની આડમાં ટ્રકમાંથી કરોડોનો દારૂ મળ્યો

Editor By Editor 1 day ago
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
 જંગલેશ્વરના અરજદારોની અપીલ રદ થતાં તંત્ર દ્વારા ફૂલડોઝર કાર્યવાહીની તૈયારીઓ શરૂ
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત
 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?