By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    3 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    4 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    5 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    6 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાપરમાં રખડતા આખલાનો આતંક,એક વ્યકિતનું થયુ મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રાપરમાં રખડતા આખલાનો આતંક,એક વ્યકિતનું થયુ મોત

agragujaratnews
Last updated: 2024/04/02 at 11:25 AM
2 years ago
Share
રાપરમાં રખડતા આખલાનો આતંક,એક વ્યકિતનું થયુ મોત
SHARE

  • રાપરમાં રખડતા આખલાના કારણે નિવૃત PWDના કર્મચારીનું મોત
  • રખડતા આખલાના કારણે છ વ્યકિતઓ ઈજાગ્રસ્ત થયા
  • નગરપાલિકા જાણે છે તેમ છત્તા આંખલાને ઢોરવાડે નથી પૂરતી

વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમા દિન પ્રતિદિન રખડતા ઢોરો અને આંખલાઓનો ત્રાસ વધી રહ્યો છે જેમાંથી રખડતા ઢોરો અને આંખલાઓ એક ઢોર નિભાવી રહેલી સંસ્થાના છે જેમાં ચરાવા માટે જ્યારે જાય છે ત્યારે વગડામાં જવાના બદલે રાપર શહેરમા આવી જાય છે અને આંતક મચાવી રહ્યા છે રાપર શહેરમા લગભગ 1500-2000 જેટલા રખડતા ઢોરો અને આખલાઓ છે શહેરની કોઈ ગલી બાકી નહી હોય કે જ્યાં આંખલાઓ જોવા ન મળે તેનુ કારણ ગામડામાંથી ખેડૂતો અને પશુપાલકો ઢોર નિભાવી રહેલી સંસ્થામા મૂકવા માટે આવે છે.

રખડતા આંખલાનો ત્રાસ

ઢોર નિભાવી રહેલી સંસ્થા ઢોર સ્વીકારવા ની ના પાડી દે છે એટલે સંસ્થાની બહાર રખડતા મૂકી ગામડાના લોકો જતા રહે છે રાપર શહેરમાં છેલ્લા એક દાયકામા રખડતા ઢોરો અને આખલાઓના લીધે સાત જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે,આખલાઓના લીધે આજે સવારે અયોધ્યાપુરી વિસ્તારમાં એક આખલો ભુરાયો કે હડકાયો થયો હતો આ આખલાએ છ થી સાત લોકોને હડફેટે લીધા હતા જેમાં PWDના નિવૃત્ત કર્મચારી કરશન ભાઈ સવજી માલી ઉ.વ.67 ને અડફટે લીધા હતા જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તેમને પ્રથમ રાપર ખાતે સારવાર આપવામાં આવી હતી વધુ સારવાર માટે ગાંધીધામ લઈ જવામાં આવી રહયા હતા ત્યાં રસ્તામાં જ તેમનું મોત થયું હતુ.

રોડ પર ના ફેંકો એઠવાડ

તો અન્ય ચારથી પાંચ લોકો ને અડફટે લીધા હતા જેમાં ઈજાઓ પહોંચી હતી પ્રાથમિક સારવાર માટે રાપરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી આ આખલાએ સવારે આંતક મચાવી દીધો હતો રાપર શહેરમા પણ નગરપાલિકાના પાપે શાકભાજી વેપારીઓ તથા નાસ્તાની દુકાન તેમજ લારી ચલાવતા વેપારીઓ રોડ પર એઠવાડ ફેંકે છે,જાહેર રસ્તા પર આખલાની ફાઈટ જામે છે રાપર નગરપાલિકા દ્વારા રખડતા આખલા અને ઢોર પકડવાની કાર્યવાહી નાટક પુરતી કરી લે છે પરંતુ ઢોરો નિભાવી રહેલી સંસ્થા પર કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી તે કયા કારણોસર પગલાં લેતા નથી તે શંકાસ્પદ છે, નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી જાડેજાને આ અંગે પૂછપરછ કરતા તેમણે રખડતા ઢોરો અને આખલા ને પકડવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું. 

You Might Also Like

વેરાવળ જુગારધામ દરોડા કેસમાં પોલીસનો શિકંજો કસાયો, 33 આરોપીઓની અટકાયત

વીરપુરમાં પાણી પુરવઠા બોર્ડની જર્જરિત ટાંકીઓથી મોટી જાનહાનીનો ખતરો

મોરબીના જેતપરમાં ખેડૂત સંમેલનમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઇનો બેફામ વાણી વિલાસ

વીરપુરમાં ચાર્જીસ અને ડીપોઝીટ ન ભરતા ગેસ પાઈપની કામગીરી પંચાયતે અટકાવી

ઉનાના ખાપટમાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ, ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજીડેમ ચોકડી સર્કલમાં માંધાતા અને ચુનારવાડ ચોકમાં સંત વેલનાથ બાપુની પ્રતિમાં સ્થાપિત કરવા માંગ
રાજકોટ

આજીડેમ ચોકડી સર્કલમાં માંધાતા અને ચુનારવાડ ચોકમાં સંત વેલનાથ બાપુની પ્રતિમાં સ્થાપિત કરવા માંગ

Editor By Editor 5 days ago
વીરપુરમાં પાણી પુરવઠા બોર્ડની જર્જરિત ટાંકીઓથી મોટી જાનહાનીનો ખતરો
યુનિવર્સિટી પોલીસ વિરૂધ્ધ મોરચો માંડતા ધારાશાસ્ત્રીઓ
ચોરીના આરોપીએ ગળે લોખંડનું પતરું મારી આપઘાતનો પ્રયાસ કર્યો
લાઠીમાં ભારે વરસાદથી ચાંવડ ગામે મકાન ધરાશાયી થતાં બાળક ઈજાગ્રસ્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?