By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    6 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    7 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: Helicopter crash: રઈસીના જવાથી ભારત-ઈરાનની મિત્રતા પર શું અસર થશે, જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Helicopter crash: રઈસીના જવાથી ભારત-ઈરાનની મિત્રતા પર શું અસર થશે, જાણો

agragujaratnews
Last updated: 2024/05/20 at 4:50 PM
2 years ago
Share
Helicopter crash: રઈસીના જવાથી ભારત-ઈરાનની મિત્રતા પર શું અસર થશે, જાણો
SHARE

  • ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના મોત પર પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
  • રઈસીના મોત બાદ એશિયાની રાજનીતિ પર પડશે અસર
  • ચાબહાર ડીલના એક અઠવાડિયા પછી રઈસી દુર્ઘટનાનો શિકાર બન્યા 

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના મોતના એક અઠવાડિયા પહેલા ભારતે ઈરાની સાથે એક મોટી ડીલ કરી હતી. જે હેઠળ ચાબહાર બંદરનું સંચાલન 10 વર્ષ માટે ભારતને મળ્યું હતું. પીએમ મોદીએ રઈસીના મોત પર દુ:ખ વ્યક્ત કરીને કહ્યું કે ભારત-ઈરાનના સંબંધો મજબૂત કરવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.

હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રીના મોત બાદ ઈરાન શોકમાં ડૂબી ગયું છે. રવિવારની સાંજે ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીને લઈ જતું હેલિકોપ્ટર ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં ક્રેશ થયું હતું. સોમવારે સવારે જ્યારે રેસ્ક્યૂ ટીમ કાટમાળ પર પહોંચી ત્યારે હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો મૃત્યુ પામ્યા હતા. આ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીના મૃત્યુ પછીના પરિણામો પર સમગ્ર વિશ્વની નજર છે. ઈરાન અને ભારત સાથેના ગાઢ સંબંધોને જોતાં નવી દિલ્હી પણ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ અકસ્માતની પશ્ચિમ એશિયાના રાજકારણ પર ઊંડી અસર પડશે.

ભારત પર શું થશે અસર?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રઈસીના નિધન પર કહ્યું કે તેઓ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના નિધનથી ‘દુખી અને આઘાતમાં છે. તેમણે ટવિટર પર લખ્યું, ‘ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી દિલથી સંવેદના. ભારત દુખની આ ઘડીમાં ઈરાનની સાથે છે. નવી દિલ્હી અને તહેરાન વચ્ચે ચાબહાર પોર્ટના સંચાલન પર ઐતિહાસિક ડીલ બાદ રઈસીનું મોત થયું છે.

આ ડીલ બાદ ભારતને આગામી 10 વર્ષ માટે ચાબહાર ચલાવવાનો અધિકાર મળી ગયો છે, જે તેને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં વેપાર માટે પ્રવેશ આપશે. આ ડીલ બાદ અમેરિકાએ ભારતને પ્રતિબંધો અંગે ચેતવણી આપી હતી, જેનો ભારતીય વિદેશ મંત્રીએ બેફામ જવાબ આપ્યો હતો. જયશંકરે કહ્યું હતું કે આ બંદરથી સમગ્ર વિસ્તારને ફાયદો થશે અને અમેરિકાએ આ મામલે સંકુચિત વલણ ન અપનાવવું જોઈએ.

અન્ય દેશો સાથે સંબંધો

ઈરાનના અન્ય દેશો સાથેના સંબંધો પહેલા જેવા જ રહેવાની સંભાવના છે, કારણ કે દેશની નીતિઓ પર કોઈપણ નિર્ણય, પહેલાની જેમ, સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખમેની દ્વારા લેવામાં આવશે. રવિવારે જ ખમેનીએ કહ્યું હતું કે ઈરાનના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. સરકાર કોઈપણ અવરોધ વિના કામ કરશે. 

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પેલીકન રોટોફ્લેક્સના ભરતભાઈ શાહ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું બહુમાન
રાજકોટ

પેલીકન રોટોફ્લેક્સના ભરતભાઈ શાહ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું બહુમાન

Editor By Editor 5 days ago
 રાજકોટના અશ્વિન ઉનડકટને National Association of Realtors –Indiaમાં નિમણૂંક
5.73 કરોડના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલ CA ની આગોતરા જામીન અરજી નામંજૂર
 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ
માવઠાનો ભય ; રાજકોટ પર કાળા ડિબાંગ વાદળોના ઘેરાવ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?