By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: માતાજીએ દર્શન કરી પરત ફરતા અકસ્માતમાં ૬ના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતગોંડલન્યૂઝ

માતાજીએ દર્શન કરી પરત ફરતા અકસ્માતમાં ૬ના મોત

agragujaratnews
Last updated: 2024/06/06 at 8:00 PM
1 year ago
Share
માતાજીએ દર્શન કરી પરત ફરતા અકસ્માતમાં ૬ના મોત
SHARE

ગોંડલના દેરડી કુંભાજીમાં એક સાથે ૪ અર્થી નીકળતાં ગામ હિબકે ચડયું

ગોંડલના દરેડી કુંભાજીમાં રહેતા પરિવારનો પુત્રને નીટની પરીક્ષામાં સારા માર્ક આવતા ગઇકાલે પરિવારજનો ઇકો કાર ભાડે કરી કચ્છના મોમાઇમોરા ખાતે દર્શન કરવા ગયા હતા. અને ત્યાંથી પરત ફરતા હતા. ત્યારે સામખીયાળીથી રાધનપુર જતા નેશનલ હાઇ-વે પર લાકડીયા નજીક ઇકો કાર ટ્રકને ઓવરટેક કરવા જતા સામેથી આવતા ટ્રેઇલર સાથે ધડાકાભેર અથડાતા ઇકો કારના ડ્રાઇવર સહિત 6ના મોત થયા હતા. આજે દેરડી કુંભાજી ગામ ખાતે ચાર અર્થી ઉઠતા ગામ હિબકે ચડયું હતું. તથા ગામે સ્વયંભૂ બંધ પાળ્યો હતો.

ગોંડલના દરેડી કુંભાજી ગામમાં રહેતા ભાવેશભાઇ દેવશીભાઇ ખાતરાનો પુત્ર વેદ ભાવેશભાઇ ખાતરા રાજકોટ અભ્યાસ કરે છે. તેને ગઇકાલે નીટની પરીક્ષામાં ખુબ સારા માર્ક આવતા ભાવેશભાઇ તેમના પત્ની ભાવનાબેન, પુત્ર વેદ તથા બીજો પુત્ર રૂદ્ર, ભાવેશભાઇના રાજકોટ રહેતા બહેન સોનલબેન અમીતભાઇ ગોરસીયા બગસરા રહેતા ફૂઇ અંબાબેન દેવરાજભાઇ વઘાસીયા, ભાણેજ ગ્રંથ અમીતભાઇ વઘાસીયા, વિદિશા પ્રવિણભાઇ ખાતરા સહિતના પરિવારજનો ઇકો કાર ભાડે કરી કચ્છમાં આડેસર પાસે આવેલા મોમાઇમોરા ખાતે દર્શન કરવા ગયા હતા.

ત્યાંથી ઇકો કારમાં પરત ફરતી વખતે સામખીયાળીથી રાધનપુર જતા નેશનલ હાઇ-વે પર લાકડીયા નજીક પરિવારને અકસ્માત નડયો હતો. જેમાં ટ્રકને ઓવરટેક કરવા જતા સામેથી આવતા ટ્રેઇલર સાથે ઇકો કાર ધડાકાભેર અથડાતા ઇકો કાર પડીકું વળી ગઇ હતી. અને ઇકો કારમાં બેઠેલા 6 લોકોના મોત થયા હતા. જ્યારે 3ને ગંભીર ઇજા થઇ હતી. 

આ અકસ્માતમાં ઇકો કારે ચાલક બહાદુરભાઇ કાળુભાઇ (રહે. દેરડી કુંભાજી) તથા ભાવેશભાઇ દેવશીભાઇ ખાતરા, ભાવનાબેન ભાવેશભાઇ ખાતરા, રૂદ્ર ભાવેશભાઇ ખાતરા, સોનલબેન અમીતભાઇ ગોરસીયા તથા અંબાબેન દેવરાજભાઇ વઘાસીયાના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે વેદ ભાવેશભાઇ ખાતરા, વિદિશા પ્રવિણભાઇ ખાતરા અને ગ્રંથ અમીતભાઇ ગોરસીયાને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે. તેમાંથી એકની હાલત ગંભીર છે. 

ગઇકાલે સવારે દેરડી કુંભાજી ગામે એક સાથે ચાર અર્થી નીકળતા ગામ હિબકે ચડયું હતું. ગામે આ કરૂણ બનાવના પગલે સ્વયંભૂ બંધ પાળ્યો હતો. અંતિમ યાત્રામાં ગામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.અકસ્માતનો ભોગ બનેલ અને હાલ ભુજની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વેદ ભાવેશભાઇ ખાતરાએ એક સાથે માતા – પિતા તથા નાનાભાઇને ગુમાવ્યા હોઇ ગામમાં કરૂણતા વ્યાપી છે. 

 

You Might Also Like

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!

43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક

India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી

Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
ધર્મ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
લીમડાના પાનનું સેવન બીમારી રાખશે દૂર, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક
Delhi : આતંકવાદ, સરહદી સુરક્ષાથી લઈ ટેક્નોલોજી સુધી, રાષ્ટ્રીય સુરક્ષા પર અમિત શાહે યોજી મોટી બેઠક
Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ
Heart Attack : હાર્ટએટેકના જોખમને દૂર રાખવા આ આહારનું સેવન ફાયદાકારક, હેલ્થ એક્સપર્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?