By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    22 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    1 hour ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાતના મંત્રી મંડળમાં મોઢવાડિયા,સી.જે.ચાવડાનો સમાવેશ કરાશે ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

ગુજરાતના મંત્રી મંડળમાં મોઢવાડિયા,સી.જે.ચાવડાનો સમાવેશ કરાશે ?

agragujaratnews
Last updated: 2024/06/17 at 8:46 PM
12 months ago
Share
ગુજરાતના મંત્રી મંડળમાં મોઢવાડિયા,સી.જે.ચાવડાનો સમાવેશ કરાશે ?
SHARE

લોકસભાની ચૂંટણી બાદ ઉઠેલા આઘાત પ્રત્યાઘાત વચ્ચ્ મૂળ કોંગ્રેસીને પ્રધાન બનાવવા બાબતે રાજકિય અટકળો તેજ

લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતની રાજકિય આબોહવા પણ બદલી ગઇ છે. કેન્દ્રમાં ભારતિય જનતા પાર્ટીને અપેક્ષા મુજબ બેઠકો મળી નથી. ર૪૦ બેઠકથી સંતોષ માનવો પડયો છે. એનડીએના સાથી પક્ષોથી સરકાર બનાવવામાં સફળતાં મળી છે. પરંતુ ગુજરાતમાં પણ અપેક્ષિત પરિણામ નથી આવ્યુ. લોકસભાની ચૂંટણીમાં ર૬માંથી રપ બેઠક મળી છે. એક બેઠક ઘટી છે. સતત ત્રુજણ વખત ર૬ બેઠક મળવાની સિધ્ધીથી ભાજપ દૂર રહી ગયુ છે. આવા સંજોગોમાં ગુજરાતના પ્રધાનમંડળમાં ફેરફાર અને વિસ્તૃતિકરણની અટકળો શરૂ થઇ છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજેતા થયેલા અર્જુન મોઢવાડિયા અને સી.જે. ચાવડાને ગુજરાતા પ્રધાનમંડળમાં લેવાની અટકળો તેજ થઇ છે. દિલ્હીના રાજકિય વર્તુળોમાં તેજ ચર્ચા છે.

ગુજરાતના પ્રધાનમંડળનું વિસ્તૃતિકરણ થશે પણ કયારે થશે ? તેનો સમય કોઇ કહિ શકતુ નથી. જે રીતે સી.આર. પાટીલને કેન્દ્રમાં મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. પરંતુ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નવી નિયુકતી તાત્કાલક કરવામાં આવી નથી. એ જ પ્રમાણે ગુજરાતના મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપના પ્રતિક ઉપર ચૂંટણી લડી જીતેલાં ધારાસભ્યોને સતામાં કયારે લેવા તેનો નિર્ણય વિલંબીત છે. છે. કારણ કે ચૂંટણીના પરિણામોમાં ગુજરાતમાં ભાજપના નેતાઓને હાંસિયામાં ધકેલી કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ આપવી અને તેનો વિજય થયા બાદ તેમને પદ આપવાથી ભાજપમાં આંતરિક વિરોધ વધી શકે છે. ખાસ તો ચૂંટાયેલા ધારાસભ્યો આ મામલે વિરોધ કે અસંતોષ વ્યકત કરે તેવી શકયતા છે.

જો કે આ શરૂઆત વહેલી થઇ ગઇ  છે. જયેશ રાદડિયાએ નાફેડની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટની અવગણા કરી દિલીપ સંઘાણી સાથે મળીને વિજય મેળવ્યો હતો. તાજેતરમાં વડોદરા ભાજપના ધારાસભ્ય અને અમદાવાદના એક ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી તેમના વિસ્તારમાં અધિકારીઓ ગાંઠતાં નથી એવી ફરિયાદ ચોકકસ કિસ્સાને ટાંકીને કરી છે. એટલું જ નહિ અધિકારીઓએ પૈસા બનાવવાની ફેકટરી ખોલી નાંખી છે એવી ફરિયાદો પણ ઉઠી છે.

ગુજરાતના ધારાસભ્યો અને સંસદ સભ્યોનો આમ પણ કોઇ અવાજ કે વજન નહિ હોવાની લાંબા સમયની ફરિયાદ છે. જો કે, લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ સંઘના મોહન ભાગવતે જે રીતે મામલો હાથમાં લીધો છે એ જોતાં હવે વડાપ્રધાન અને અમિત શાહની માતૃભૂમિમાં સબ સલામતની આલબેલ ખાસ જરૂરી છે. જયાં સુધી સંસદમાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની નિયુકતી ન થઇ જાય ત્યાં સુધી સ્ટેટસ કવો રહે તેવી શકયતા છે.

પરંતુ વહેલા કે મોડા કોંગ્રેસમાંથી લાવવામા આવેલા નેતાઓને આપેલા પ્રોમીસ ભાજપ હાઇકમાન્ડે પૂરા કરવા પડશે. આ માટ સાનુકુળ સમયની રાહ જોવાઇ રહી છે. જો કે મોઢવાડિયા અને ચાવડાની નિયુકતીને સંઘના નેતાઓ વિરોધ ન કરે. ભાજપનો મામલો ગણી ભાજપના નેતા જ આ બાબત સંભાળી લ્યે એવી શકયતા જોવાય છે. સવાલ એ છે કે ભાજપના ધારાસભ્યો અને અસંતુષ્ઠો બદલાયેલી સ્થીતિમાં આ મામલે કઇ રીતે પ્રત્યાઘાત આપે છે એ જોવાનું રહયુ. કદાચ એવુ બને કે જાહેરમાં ખાસ વિરોધ ન થાય પરંતુ ગુજરાતમાં હવે આવનારી સ્થાનિક ચૂંટણીઓ સુધી સંઘર્ષને લઇ જવામાં આવે. હવે કોંગ્રેસ પણ મજબુત બની છે. આવા સંજોગોમાં ગુજરાતમાં કોઇ રાજકિય નવાજુની થશે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને પ્રધાનમંડળમાં સમાવી લેવાશે તેની અટકળો તેજ બની છે. કદાચ કોંગ્રેસના નેતાઓને અપેક્ષા કરતાં વધુ સમય સુધી પદ મેળવવા માટે રાહ જોવી પડે તેવી પણ શકયતા છે. દિલ્હીમાં બધુ થાળે પડયા બાદ હાઇકમાન્ડ ગુજરાતનો મામલો હાથમાં લ્યે તેવી શકયતા પણ છે.

 

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC Final: સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, આવું કરનાર પહેલો ખેલાડી બન્યો
સ્પોર્ટ્સ

WTC Final: સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, આવું કરનાર પહેલો ખેલાડી બન્યો

By 4 days ago
Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?
Israel Attacks Iran: ઈઝરાયલના ઈરાક પર હુમલા બાદ અમેરિકાનું મોટુ નિવેદન
Team Indiaમાં આ ખેલાડીને ન મળી તક, તો ખેલાડીએ અપનાવ્યો નવો રસ્તો!
IND vs ENG Test Series પહેલા ઇંગ્લેન્ડને ઝટકો, આ સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?