By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    51 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    2 hours ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    3 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    4 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળ સોમનાથના જાહેર માર્ગો- વિસ્તારોમાં પાલીકા જ ખુદ ગંદકી ફેલાવી રહ્યુ છે ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

વેરાવળ સોમનાથના જાહેર માર્ગો- વિસ્તારોમાં પાલીકા જ ખુદ ગંદકી ફેલાવી રહ્યુ છે ?

agragujaratnews
Last updated: 2024/07/03 at 1:59 PM
12 months ago
Share
વેરાવળ સોમનાથના જાહેર માર્ગો- વિસ્તારોમાં પાલીકા જ ખુદ ગંદકી ફેલાવી રહ્યુ છે ?
SHARE

એડવોકેટ દ્વારા વેદના સાથે મુખ્યમંત્રી, જીલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી

જેની સફાઈ કરવા-રાખવાની જવાબદારી છે તે પાલીકાના કર્મીઓ જ ગંદકી ફેલાવતા હોય તો કહેવું કોને ? તે સવાલ ઉભો થયો

રાજ્ય સરકાર એક તરફ “સ્વચ્છ ગુજરાત સ્વચ્છ શહેર” ની વાતો કરી રહી છે તો તેની ઉલટી કામગીરી યાત્રાધામ વેરાવળ સોમનાથની ભાજપ શાસિત નગરપાલિકા કરી રહી હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે.  જેમાં શહેરની મધ્યે જુની કોર્ટના ટ્રાફીકથી ધમધમતા મુખ્ય રસ્તા ઉપર પાલીકાના જ સફાઈકર્મીઓ દરરોજ 20 થી 30 ટ્રોલી ગંદો કચરો ઠાલવીને ગંદકી ફેલાવી રહ્યા છે. ત્યારે આ બાબતે કાયદાનું ભંગ થતું હોય કાયદેસરની કાર્યવાહી કરી ગંદકી ફેલાવતા અટકાવવા એડવોકેટ આર.એસ.રૂપારેલ દ્વારા મુખ્યમંત્રી અને જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવી છે.

વેરાવળ સોમનાથ જોડીયા શહેરમાં ચોમેર ફેલાયેલી ગંદકીને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સરકાર અને તંત્રને કરેલ રજુઆતમાં એડવોકેટ રૂપારેલના જણાવ્યા મુજબ શહેરની મધ્યે જુની કોર્ટના મુખ્ય રસ્તા ઉપર પાલિકાના સફાઈકર્મીઓ દરરોજ સવાર- સાંજ આશરે 20 થી 30 ટ્રોલી અન્ય સ્થળેથી એકત્ર કરેલ ગટરનો તથા અન્ય ગંદો કચરો ટ્રોલીઓમાં ભરીને જાહેરમાં નાંખીને ગંદકી ફેલાવી રહ્યા છે. આ કર્મીઓને રસ્તા પર કચરો નાંખવાની ના પાડતા હોવા છતાં માનતા ન હોવાથી રોગચાળો ફેલાવી રહ્યા છે.

 

આ અંગે પાલીકામાં ફરીયાદ કરવા છતાં કાયમી માટે કોઈ ઉકેલ લાવી રહ્યા નથી. આમ સફાઈ રાખવાની જેની ફરજ છે તે પાલીકાના કર્મીઓ જ ગંદકી ફેલાવતા હોય તો ફરીયાદ કોને કરવી ? આવું પણ ત્યારે થઈ રહ્યુ છે જ્યારે ગુજરાત મ્યુન્સીપાલિટી એક્ટ હેઠળ જાહેર રસ્તા ઉપર કચરો નાંખવા બદલ દંડની જોગવાઈ છે. જેથી આવી રીતે જાહેરમાં ગંદકી ફેલાવવાનું બંધ થાય અને આ રસ્તો ચોખો ચણાટ કરવામાં આવે તેવી માંગણી છે.

અત્રે નોંધનીય છે કે, જોડીયા શહેરના ઘણા વિસ્તારોમાં સફાઈકર્મીઓ જ ગંદકી ફેલાવતા જોવા મળે છે. ત્યારે સફાઈ પાછળ દર મહિને કરવામાં આવતા લાખો રૂપીયાનો ખર્ચ એળે જઈ રહ્યો છે. જેને ધ્યાને લઇ ઉપરી કક્ષાએથી જોડીયા શહેરમાં સારી રીતે વાસ્તવિક સફાઈ કામગીરી થાય તેનું આયોજન સાથે મોનીટરીંગ થવું જરૂરી છે.

You Might Also Like

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યોએ સોમનાથ મંદિર ખાતે સમૂહ સ્મૃતિ તસવીર સાથે સામૂહિક દર્શન કર્યા

ગીર ગઢડાના આંકોલાલી ગામે મહિલાનું ગળું કાપી હત્યા કરી સોનાચાંદીના દાગીનાની લુંટ ચલાવી

સોમનાથમાં એતિહાસિક મેગા ડીમોલેશન હાથ ધરાયુ, ત્રણ ધાર્મીક સહિતના દબાણો ઉપર દુર કરાયા

વેરાવળમાં ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ફુડ વિભાગના સરપ્રાઈઝ ચેકીંગથી ફફડાટ

કોડીનારનાં દેવળીમાં 5.41 લાખ ચો.મી.ગૌચરની 25 દબાણકારોએ કરેલા દબાણ ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Kavya Maran કરશે લગ્ન? SRHની માલિક અને બોયફ્રેન્ડની કુલ કેટલી છે સંપત્તિ?
સ્પોર્ટ્સ

Kavya Maran કરશે લગ્ન? SRHની માલિક અને બોયફ્રેન્ડની કુલ કેટલી છે સંપત્તિ?

By 2 days ago
Los Angelesમાં સ્થિતિ બેકાબૂ, એપલના સ્ટોરમાં તોડફોડ કરી મચાવી લૂંટ
world Yoga Day: તમે પણ આ સમસ્યાઓથી પીડાવો તો પશ્ચિમોત્તાનાસન બનશે સંજીવની
પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા
Vijay Rupaniના નિધન પર પંજાબ ભાજપે વ્યક્ત કર્યું દુ:ખ, કહ્યા- 'જેન્ટલમેન પોલિટિશિયન'
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?