By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    44 minutes ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad :રાજ્યના જળાશયોમાં સુરક્ષા નિશ્ચિત કરવા વોટર પોલીસ તૈનાત કરો :HC
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad :રાજ્યના જળાશયોમાં સુરક્ષા નિશ્ચિત કરવા વોટર પોલીસ તૈનાત કરો :HC

agragujaratnews
Last updated: 2024/07/13 at 3:31 AM
2 years ago
Share
Ahmedabad :રાજ્યના જળાશયોમાં સુરક્ષા નિશ્ચિત કરવા વોટર પોલીસ તૈનાત કરો :HC
SHARE

  • હરણી બોટ દુર્ઘટના કેસમાં વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના જવાબમાં કોર્ટનો નિર્દેશ
  • ફસ્ઝ્રએ એવો દાવો કર્યો કે, રાજ્યમાં 2022માં જ બે હજારના ડૂબી જવાથી મોત થયેલા
  • ચાણોદ જેવા સ્થળોએ શ્રાદ્ધ, તર્પણના સ્નાન વખતે સુરક્ષા માટે વોટર પોલીસ જરૂરી

વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકો સહિત કુલ 14 લોકોના મોતની ગોઝારી દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસની ખંડપીઠે આજે તળાવ જેવા જળાશયોમાં બનેલી દુર્ઘટનાના સંદર્ભમાં એવું અત્યંત મહત્ત્વનું સુચન રાજ્ય સરકારને કર્યું હતું કે, ખરેખર તો નાગરિકોની સુરક્ષા માટે જળાશયોમાં વોટર પોલીસ તૈનાત કરવાની ખૂબ જરૂર છે.

જો વોટર પોલીસ નહી હોય તો ગમે તેવા નિયમો(એસઓપી) કરશો તો તે પળાશે નહી. ગંગા સંગમ પર પોલીસ હોય છે, જેઓ પાસે બોટમેનથી લઇ બધી માહિતી હોય છે. બોટનું નિયમિત ચેકીંગ થતુ હોય છે. નર્મદા અને નદી કિનારે પંડિતો શ્રાદ્ધ તર્પણ વખતે સ્નાન કરવાનું કહે છે, તેથી ધાર્મિક પ્રવૃત્તિઓ તો રોકી શકાતી નથી, સામે સુરક્ષાત્મક વ્યવસ્થા વધારવી પડે, જે માટે રાજયના આવા જળાશયો પર વોટર પોલીસ તૈનાત કરવી જોઇએ.

વાસ્તવમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જે એફિડેવિટ રજૂ કર્યું હતું તેના પરિપ્રેક્ષ્યમાં ચીફ જસ્ટિસની ખંડપીઠ તરફથી ઉપરોક્ત મહત્ત્વનું અવલોકન કરવામાં આવ્યું હતું. વીએસમી તરફ્થી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો રિપોર્ટ કોર્ટના ધ્યાન પર મૂકતા ઘટસ્ફેટ કર્યો હતો કે, રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ખાલી વર્ષ 2022માં જ ડૂબી જવાના કારણે બે હજારથી વધુ લોકોના મોત નોંધાયા હતા. એટલે કે, રાજયમાં વિવિધ જળાશયો, નદી, તળાવ, સરોવર કે દરિયામાં ડૂબી જવાના કારણે નાગરિકોના મોત નોંધાયા હતા. જેથી સંબંંધિત કોર્પોરેશનો, પંચાયતો કે નગરપાલિકાઓ સહિતના સત્તાવાળાઓએ નાગરિકોની સુરક્ષા માટેના જરૂરી પગલાં અને ઉપાયો કરવા જોઇએ. સાથે સાથે નાગરિકોએ પણ આવા જળાશયો-નદીઓ કે દરિયાકાંઠે જોખમ અને ન્હાવાની કે પાણીમાં જવાની મનાઇ સહિતની સૂચનાઓ લખેલી હોવા છતાં પાલન નહી કરતાં આવી દુર્ઘટનાઓમાં અકાળે મોતનો ભોગ બને છે, તેથી પબ્લીકમાં પણ એટલી જ જાગૃતિ જરૂરી બને છે.

જળાશયો, મનોરંજન સ્થળ અંગે ડ્રાફ્ટ રૂલ્સ બની ગયા છે : સરકાર

રાજય સરકાર તરફ્થી જણાવાયું હતું કે, સમગ્ર રાજયમાં કુલ 42 પૈકી ચાર જળાશયોમાં સ્પોટ્ર્સ પ્રવૃત્તિઓ ચાલુ છે. જળાશયો અને મનોરંજન સ્થળ અંગેના ડ્રાફ્ટ રૂલ્સ બની ગયા છે. જિલ્લામાં આવેલા જળાશયો માટે ડિસ્ટ્રિકટ વોટર સાઇડ સેફ્ટી કમિટીની રચના કરવામાં આવી છે. આ કમીટી ઓથોરીટી અને કોન્ટ્રાકટર વચ્ચેના એગ્રીમેન્ટ, લાઇફ્ જેકેટ, બોટની ક્ષમતા, પેસેન્જરના નામ-રેકોર્ડ સહિતની બાબતો તપાસશે અને જે જળાશયોમાં સ્પોર્ટસ કે મનોરંજન પ્રવૃત્તિ શરૂ કરવી હશે તો તે મુજબના નિયમો પાળવા પડશે. જેથી હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, કમીટીની રચના તો ઠીક છે પરંતુ આવી દુર્ઘટના સર્જાય તો, જવાબદારી કોની રહેશે? એટલે કે, આ જળાશયો જે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે સત્તામંડળના સત્તાક્ષેત્રમાં આવતા હોય તો તેમાંથી જવાબદાર કોણ? જેથી સરકારે સ્પષ્ટ કર્યું હતું. આ સત્તામંડળો જ જિલ્લા વોટર સાઇડ સેફ્ટી કમીટીને જવાબદાર રહેશે.

પીડિતોને વળતર મળે તે હેતુથી કોટિયા પ્રોજેક્ટને પક્ષકાર બનાવી નોટિસ પાઠવી

હરણી તળાવ બોટ દુર્ઘટના કેસની સુનાવણી દરમ્યાન આજે પીડિતો તરફ્થી અરજી કરી ન્યૂ સનરાઇઝ સ્કૂલ અને કોટિયા પ્રોજેકટસને પક્ષકાર બનાવવા માંગણી કરવાની સાથે સાથે તેઓને પણ જવાબદાર ઠરાવી તેઓની પાસેથી પીડિતોને યોગ્ય વળતર ચૂકવાય તે અંગે રજૂઆત કરવામાં આવી હતી. પીડિતોના સમર્થનમાં રાજય સરકારે પણ જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં ન્યુ સનરાઇઝ સ્કૂલનો પણ એટલો જ વાંક અને જવાબદારી છે. શિક્ષણ વિભાગે મામલાની ગંભીરતા લઇ શાળાનું મેનેજમેન્ટ ટેકઓવર કરવા વિચારણા હાથ ધરી છે. જો કે, કોર્ટે આ પગલાંને યોગ્ય ગણાવ્યું ન હતુ અને શાળાઓમાં પ્રવાસ બંધ નહી કરાવવા પણ તાકીદ કરી હતી પરંતુ સાથે સાથે આવી દુર્ઘટનાઓમાં શાળાની જવાબદારી નક્કી કરવા જણાવ્યું હતું.

વોટર સાઇડ સેફ્ટી કમિટીમાં પોલીસ કમિશનર પર મોટી જવાબદારી

સરકારે વોટર સાઇડ સેફ્ટી કમીટીમાં પોલીસ કમિશનર પર પણ બહુ મોટી અને ગંભીર જવાબદારી નાંખી છે. અત્યારસુધી આવી દુર્ઘટનાઓમાં કોર્પોરેશન, પંચાયત, નગરપાલિકા સહિતના સત્તામંડળ જવાબદાર ઠરતા હતા પરંતુ હવે પોલીસને પણ જવાબદારી સોંપવામાં આવી છે. સરકારે હાઇકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, વોટર સાઇડ સેફ્ટી કમીટીના ચેરપર્સન તરીકે જે તે જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ રહેશે, જયારે ચાર મોટા શહેરોમાં કમીટીના ચેરમેન તરીકે ત્યાંના શહેર પોલીસ કમિશનરો રહેશે, જયારે મ્યુનિસિપલ કમિશનર તેમાં સભ્ય તરીકે રહેશે.

You Might Also Like

 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિવાદ વગરની જમીન-મકાનની પાકી એન્ટ્રી વેંચાણના દિવસે જ થશે
રાજકોટ

વિવાદ વગરની જમીન-મકાનની પાકી એન્ટ્રી વેંચાણના દિવસે જ થશે

Editor By Editor 57 minutes ago
2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો
 દાઉદી બોહરા સમાજ સંચાલિત ઈઝઝી શિફાખાના દ્વારા મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત રવી-સોમ, બાળકો, મહિલાઓની રેલી
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?