By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Surendranagar: ત્રિપાંખીયા ઓવરબ્રિજ પર તા.12મી ઓગસ્ટ સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Surendranagar: ત્રિપાંખીયા ઓવરબ્રિજ પર તા.12મી ઓગસ્ટ સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

agragujaratnews
Last updated: 2024/08/10 at 1:02 AM
2 years ago
Share
Surendranagar: ત્રિપાંખીયા ઓવરબ્રિજ પર તા.12મી ઓગસ્ટ સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
SHARE

  • ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર થઈ અમદાવાદ જતા અને આવતા વાહનો માટે ડાયવર્ઝન જાહેર કરાયું
  • હેમર, અલ્ટ્રા સોનિક ટેસ્ટ સહિતના ટેસ્ટ કરવા માટે ભારે વાહનોને પ્રવેશ નિષેધ કરાયો
  • બીજી તરફ જિલ્લામાં અન્ય સ્થળોએ પણ પુલમાં ગાબડાના બનાવો સામે આવે છે

સુરેન્દ્રનગરના ગેટ સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર ત્રિપાંખિયો ઓવરબ્રીજ આવેલો છે. બ્રીજ પર અવારનવાર ગાબડા પડવાના બનાવો બને છે. ત્યારે તાજેતરમાં બ્રીજના સરફેસીંગ કર્યા બાદ જરૂરી પરીક્ષણ કરવા માટે પુલ ભારે વાહનો માટે તા.12મી ઓગસ્ટ સુધી બંધ રહેશે.

સુરેન્દ્રનગર શહેરના ગેટ રેલવે સ્ટેશન પાસે રેલવે ફાટક દિવસમાં અનેકવાર બંધ રહેતો હોવાથી માનવ કલાકો અને ઈંધણનો વ્યય થતો હતો. ત્યારે રૂ. 36 કરોડના ખર્ચે આ રેલવે ટ્રેક પર ઓવરબ્રીજ બનાવાયો છે. અલંકાર સિનેમા રોડ, 80 ફુટ રોડ અને કુંથુનાથ દેરાસર રોડને જોડતા આ ઓવરબ્રીજ બન્યા બાદ તેમાં અવારનવાર ગાબડા પડવાના બનાવો બને છે. બીજી તરફ જિલ્લામાં અન્ય સ્થળોએ પણ પુલમાં ગાબડાના બનાવો સામે આવે છે. ત્યારે તાજેતરમાં રેલવે ઓવરબ્રીજ પર સરફેસીંગ કરાયુ હતુ. ત્યારે હેમર, અલ્ટ્રા સોનીક ટેસ્ટ અને બ્રીજના સ્પાન માટે જરૂરી લોડ પરીક્ષણ કરવાનું હોવાથી જિલ્લા કલેકટરે તા. 12મી સુધી ઓવરબ્રીજ પર ભારે વાહનોના પ્રતીબંધનું જાહેરનામુ બહાર પાડયુ છે. આ સમયગાળા દરમીયાન ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર આવી અમદાવાદ તરફ જતા વાહનોને સી.યુ.શાહ મેડીકલ કોલેજથી અજરામર ટાવર, જિલ્લા પંચાયત, રીવરફ્રન્ટ, એમ.પી.શાહ આર્ટસ કોલેજ, ઉપાસના સર્કલ થઈને અમદાવાદ તરફ જવાનું રહેશે. જયારે અમદાવાદથી સુરેન્દ્રનગર થઈ ધ્રાંગધ્રા તરફ જતા વાહનોને ઉપાસના સર્કલ, એમ.પી.શાહ આર્ટસ કોલેજ, રીવરફ્રન્ટ, જિલ્લા પંચાયત, અજરામર ટાવર, સી.યુ.શાહ મેડીકલ કોલેજ થઈ ધ્રાંગધ્રા જવાનું રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થવાની હોવાનું પણ જાહેરનામામાં વધુમાં જણાવાયુ છે.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
રાજકોટ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

Editor By Editor 4 days ago
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
રાજકોટમાં આયોજિત જિજ્ઞેશદાદાની ભાગવત કથા હવે ૮૯.૬ FM રેડિયો પર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?