By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    55 minutes ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટના સંતકબીર રોડ પર મનપાનું ડિમોલીશન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટના સંતકબીર રોડ પર મનપાનું ડિમોલીશન

agragujaratnews
Last updated: 2024/09/10 at 7:05 PM
9 months ago
Share
રાજકોટના સંતકબીર રોડ પર મનપાનું ડિમોલીશન
SHARE

ગેરકાયદે ઉભા થયેલા ત્રણ બાંધકામોને દૂર કરવા કાર્યવાહી હાથ ધરાઇ

ઘણા સમયથી રાજકોટ શહેરમાં મનપા દ્વારા ડિમોલીશન કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. તેનો આજે પુન: પ્રારંભ કરવામાં આવ્યો હતો. લાંબા સમય બાદ મનપાની દબાણ હટાવ ટુકડી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સવારના ભાગે પહોંચી ગઇ હતી. પુરતી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અધિકારીઓના કાફલાએ દબાણ હટાવ ઓપરેશન શરૂ કર્યુ હતું. જેમાં મિલકત ધારકોએ અવરોધો સર્જવાની કોશીષ કરી હતી. પરંતુ પોલીસની સુરક્ષાના કારણે કોઇ કારી ફાવી ન હતી અને ત્રણ ગેરકાયદે બાંધકામોનું ડિમોલીશન કરવાની કાર્યવાહી શરૂ કરી દેવાઇ હતી.

આ અંગે મળતી વિગત મુજબ શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડનં ૪ અને પમાં મનપા તંત્ર દ્વારા સંત કબીર રોડ, કૈલાશ ધારા મેઇન રોડ સહિત અન્ય બે જગ્યાઓ પર બિન કાયદેસર મકાન નું બાંધકામ ખડકી દેવતા મનપાની  અલગ અલગ ટીમ દ્વારા આજ રોજ  જગ્યાએ પહોંચી ને ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.

આજરોજ રાજકોટના સંતકબીર રોડ પર આવેલ કૈલાશ ધારા મેઈન રોડ ખાતે એક 4માળનું નવું બાંધકામ 4મહિના પહેલા માલિક રાજકુમાર શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું .જેમાં જોગવાઇ મુજબ ખુલ્લી જગ્યા છોડયા વગર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. જેને મનપાની દબાણ હટાવ ટુકડીએ દૂર કરવા ઓપરેશન હાથ ધર્યુ હતું. આ ઉપરાંત અન્ય બે જગ્યાઓએ જ આ વિસ્તારમાં બાંધકામ દૂર કરવામાં આવશે તેવી માહિતી મનપાના સિટી એન્જીનિયર પરેશ અઢીયાના જણાવ્યા મુજબ શહેરમાં ગેરકાયદે દબાણો અંગે સર્વે થઇ રહ્યો છે અને આજે સામાકાંઠા વિસ્તારમાં ત્રણ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવશે અને ભવિષ્યમાં જેમને નોટીસો આપવામાં આવી છે તેમના દ્વારા સ્વૈચ્છીક રીતે બાંધકામ દૂર કરવામાં નહી આવે તો મનપા તંત્ર દબાણ હટાવ દૂર કરવા ઓપરેશન હાથ ધરશે.

વધુમાં RMC ના સીટી એન્જિનિયર પરેશ ભાઈ અઢીયા એ જણાવતા કહ્યું હતું કે મંજૂરીને પાત્ર ના હોય તેવું માર્જિનનું કામકાજ દૂર કરવામાં આવ્યું છે. જે બાંધકામમાં નિયમ મુજબ 9 મીટરના રોડ પર આગળની બાજુ એથી બે મીટર જગ્યા મુકવાની થતી હોય છે છે જગ્યા છોડવામાં ના આવી હતી અને પાછળની સાઈડથી એક મીટરનું બાંધકામ માલિક દ્વારા વધારે કરવામાં આવેલ. માલિક દ્વારા જી પ્લસ ટુ એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત બે માળનું વધારાનું બાંધકામ માલિક દ્વારા કરવામાં આવતા નિયમ અનુસાર આરએમસી દ્વારા જીપીએમસી એક્ટ 260,260(1) હેઠળ ની અને એપીએમસી એક્ટ કલમ 267 હેઠળ નોટિસ પાઠવવામાં આવી હતી અને આ જગ્યા પર બાંધકામ કરવા માં ન આવે તેવો હુકમ કરવામાં આવ્યો હતો તેમ છતાં કામ ચાલુ રાખવામાં આવેલ જેથી અગાઉ જીપીએમસી 260(2) હેઠળ તોડી પાડવા હુકમ કરવામાં આવેલ અને જાતે દૂર કરવાનું જણાવવા છતાં કોઈ કામગીરી કરવામાં ન આવતા આજ રોજ આરએમસીની ટીમ દ્વારા માર્જિનનું બાંધકામ દૂર કરવામાં આવે છે.

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Ahmedabad plane crash: ઇતિહાસના 9 ભયંકર વિમાન અકસ્માત, જે ક્યારેય નહી ભૂલાય
આંતરરાષ્ટ્રીય

Ahmedabad plane crash: ઇતિહાસના 9 ભયંકર વિમાન અકસ્માત, જે ક્યારેય નહી ભૂલાય

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
WTC Final: ઉસ્માન ખ્વાજાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, આવું કરનાર પહેલો ખેલાડી
BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
Ahmedabad Plane Crash દુર્ઘટના અંગે BCCI-ECBએ લીધો મોટો નિર્ણય, જાણો કારણ
Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?