By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    37 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    2 hours ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    3 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    4 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: “વિચરતી જાતિના લોકોને મળશે ઠરવાનું ઠેકાણું” ૨૧મીએ ભેંસાણ ખાતે ભૂમિપૂજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટસૌરાષ્ટ્ર

“વિચરતી જાતિના લોકોને મળશે ઠરવાનું ઠેકાણું” ૨૧મીએ ભેંસાણ ખાતે ભૂમિપૂજન

agragujaratnews
Last updated: 2024/11/20 at 4:09 PM
7 months ago
Share
“વિચરતી જાતિના લોકોને મળશે ઠરવાનું ઠેકાણું”    ૨૧મીએ ભેંસાણ ખાતે ભૂમિપૂજન
SHARE
જુનાગઢ જીલ્લાના ભેંસાણ ગામે વર્ષોથી પતરાની આડાશો ઉભી કરી ઝુંપડામાં વસવાટ કરતા વિચરતી જાતી પૈકીના ગાડલીયા લુહાર સમુદાયના ૩૫ પરીવારોને રાજ્ય સરકાર તેમજ જુનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રહેણાંક હેતુના પ્લોટ તેમજ રાજ્ય સરકારના વિકસતી જાતી કલ્યાણ ખાતા દ્વારા બાંધકામની સહાય પણ આપવા આવેલ જેના ભાગરૂપે આગામી તારીખ ૨૧મી એ છેવાડાના માનવીઓને મળશે પોતાનું કાયમી સરનામું.
સદીઓથી વિચરતી અને વિમુક્ત જાતીઓએ વગડો ખૂંદયો છે,સતત રઝળપાટ કરતા હોવાથી પોતાનું કાયમી સરનામું લખવું પણ મુશ્કેલભર્યુ બન્યું છે. ત્યારે આ ભૂમિપૂજન કાર્યક્રમ એ વિચરતી જાતીયો માટે આશીર્વાદરૂપ બની એક નવા જીવનના અધ્યાયની શરૂઆત કરવામાં સુનિશ્ચિત બની આવશ્યક તમામ પ્રકારની પાયાની સુવિધાઓ મળી રહે.
રાજ્ય સરકારના સમાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગના પૂર્વ સચિવ અને વિચરતી જાતીઓના ભીષ્મપિતામહ કે.જી.વણઝારા પણ આવા વંચિત સમુદાયોને એકત્રિત કરવા અને ઉત્થાન અપાવવા માટે વ્યાપક પ્રમાણમાં પોતાના પ્રયાસો થકી અનેક પરીવારોને સ્થિર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.【મોટું બોક્સ અને બોલ્ડ અક્ષરો આપવા વિનંતી】

Contents
જુનાગઢ જીલ્લાના ભેંસાણ ગામે વર્ષોથી પતરાની આડાશો ઉભી કરી ઝુંપડામાં વસવાટ કરતા વિચરતી જાતી પૈકીના ગાડલીયા લુહાર સમુદાયના ૩૫ પરીવારોને રાજ્ય સરકાર તેમજ જુનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રહેણાંક હેતુના પ્લોટ તેમજ રાજ્ય સરકારના વિકસતી જાતી કલ્યાણ ખાતા દ્વારા બાંધકામની સહાય પણ આપવા આવેલ જેના ભાગરૂપે આગામી તારીખ ૨૧મી એ છેવાડાના માનવીઓને મળશે પોતાનું કાયમી સરનામું.સદીઓથી વિચરતી અને વિમુક્ત જાતીઓએ વગડો ખૂંદયો છે,સતત રઝળપાટ કરતા હોવાથી પોતાનું કાયમી સરનામું લખવું પણ મુશ્કેલભર્યુ બન્યું છે. ત્યારે આ ભૂમિપૂજન કાર્યક્રમ એ વિચરતી જાતીયો માટે આશીર્વાદરૂપ બની એક નવા જીવનના અધ્યાયની શરૂઆત કરવામાં સુનિશ્ચિત બની આવશ્યક તમામ પ્રકારની પાયાની સુવિધાઓ મળી રહે.રાજ્ય સરકારના સમાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગના પૂર્વ સચિવ અને વિચરતી જાતીઓના ભીષ્મપિતામહ કે.જી.વણઝારા પણ આવા વંચિત સમુદાયોને એકત્રિત કરવા અને ઉત્થાન અપાવવા માટે વ્યાપક પ્રમાણમાં પોતાના પ્રયાસો થકી અનેક પરીવારોને સ્થિર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.【મોટું બોક્સ અને બોલ્ડ અક્ષરો આપવા વિનંતી】 વર્ષોથી વિચરતી જાતીઓ એક જગ્યાએ થી બીજી જગ્યાએ રખડતું ભટકતું જીવન ગુજારે છે જેથી તેમનો વિકાસ ખુબજ કઢીન હતો,હવે આ સમુદાયના લોકો માટે જ્યારે રહેણાંક હેતુ માટે જમીન મળી છે ત્યારે આ લોકોને સુરક્ષિત પોતાનુ પાકુ ઘર મળશે જેથી સબંધ અને સ્થિરતાની ભાવના વેગવંતી બનશે.આ સુખના સરનામાંના ભૂમિપૂજનના કાર્યક્રમમાં વિચરતી જાતિઓને હૂંફ પુરી પાડવા પરબધામના મહંત શ્રી કરશનદાસ બાપુ ,જુનાગઢ લોકસભા વિસ્તારના સાંસદ રાજેશભાઈ ચુડાસમા,રાજ્ય સરકારના પૂર્વ સચિવ કે.જી.વણઝારા, જુનાગઢ જીલ્લા ભાજપના અધ્યક્ષ કિરીટભાઈ પટેલ ,જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, પુર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડીયા,એશિયાટિક કોલેજના સ્થાપક પ્રમુખ ગોપાલ ભુવા,કરણીસેનાના અગ્રણી જે.પી.જાડેજા, જુનાગઢ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતી અશ્વિનભાઈ પરમાર, મામલતદાર ભેંસાણ, તાલુકા વિકાસ અધિકારી ભેંસાણ તેમજ સૌ કોઈ મહાનુભાવો હૃદયના ભાવ સાથે ઉપસ્થિત રહી વાંચીતોને હૂંફ પુરી પાડશે.હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સશક્ત બનાવવા અને તેમને કાયમી ઘરનું ગૌરવ આપવાના અમારા પ્રયાસોમાં આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. અમે માનીએ છીએ કે આ પ્રસંગ કાયમી પરિવર્તન લાવશે અને આ સમુદાયો માટે ઉજ્જવળ ભવિષ્યના દરવાજા ખોલશે,” :-દેવરાજ રાઠોડ (પ્રમુખ સેવક)

વર્ષોથી વિચરતી જાતીઓ એક જગ્યાએ થી બીજી જગ્યાએ રખડતું ભટકતું જીવન ગુજારે છે જેથી તેમનો વિકાસ ખુબજ કઢીન હતો,હવે આ સમુદાયના લોકો માટે જ્યારે રહેણાંક હેતુ માટે જમીન મળી છે ત્યારે આ લોકોને સુરક્ષિત પોતાનુ પાકુ ઘર મળશે જેથી સબંધ અને સ્થિરતાની ભાવના વેગવંતી બનશે.

આ સુખના સરનામાંના ભૂમિપૂજનના કાર્યક્રમમાં વિચરતી જાતિઓને હૂંફ પુરી પાડવા પરબધામના મહંત શ્રી કરશનદાસ બાપુ ,જુનાગઢ લોકસભા વિસ્તારના સાંસદ રાજેશભાઈ ચુડાસમા,રાજ્ય સરકારના પૂર્વ સચિવ કે.જી.વણઝારા, જુનાગઢ જીલ્લા ભાજપના અધ્યક્ષ કિરીટભાઈ પટેલ ,જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર,
પુર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડીયા,એશિયાટિક કોલેજના સ્થાપક પ્રમુખ ગોપાલ ભુવા,કરણીસેનાના અગ્રણી જે.પી.જાડેજા, જુનાગઢ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતી અશ્વિનભાઈ પરમાર, મામલતદાર ભેંસાણ, તાલુકા વિકાસ અધિકારી ભેંસાણ તેમજ સૌ કોઈ મહાનુભાવો હૃદયના ભાવ સાથે ઉપસ્થિત રહી વાંચીતોને હૂંફ પુરી પાડશે.
હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સશક્ત બનાવવા અને તેમને કાયમી ઘરનું ગૌરવ આપવાના અમારા પ્રયાસોમાં આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. અમે માનીએ છીએ કે આ પ્રસંગ કાયમી પરિવર્તન લાવશે અને આ સમુદાયો માટે ઉજ્જવળ ભવિષ્યના દરવાજા ખોલશે,” :-દેવરાજ રાઠોડ (પ્રમુખ સેવક)

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TNPL 2025: બેટરે બેટના કટકા કરી નાખ્યા ત્યાં સુધી રન માર્યા,જુઓ Video
સ્પોર્ટ્સ

TNPL 2025: બેટરે બેટના કટકા કરી નાખ્યા ત્યાં સુધી રન માર્યા,જુઓ Video

By 6 days ago
Chinaને એલર્ટ, ભારતના મિત્ર દેશે લોન્ચ કરી ખતરનાક એન્ટી શીપ મિસાઈલ
Israel અને ઈરાન વચ્ચેના યુદ્ધની ભારત પર શું અસર પડશે?
Israel Attacks Iran: ઈઝરાયલના ઈરાક પર હુમલા બાદ અમેરિકાનું મોટુ નિવેદન
Ahmedabad Palne Crash: હવાઈ ઉડ્ડયન માટે એરલાઈન્સો પાસે ફક્ત બે વિકલ્પ, જાણો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?