By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    20 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    1 hour ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Syria : વધુ એક દેશમાં તખ્તાપલટનો પ્રયાસ, રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Syria : વધુ એક દેશમાં તખ્તાપલટનો પ્રયાસ, રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગ્યા

AgraGujarat Rajkot
Last updated: 2024/12/12 at 5:51 PM
6 months ago
Share
Syria : વધુ એક દેશમાં તખ્તાપલટનો પ્રયાસ, રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગ્યા
SHARE

બાંગ્લાદેશ બાદ અન્ય દેશમાં તખ્તાપલટના પ્રયાસો તેજ થયા છે. વિદ્રોહીઓએ રાજધાની સહિત અનેક શહેરોને ઘેરી લીધા છે. આ ઉપરાંત સેનાની ઘણી ટેન્ક પણ તેઓએ પોતાના કબજામાં લઈ લીધી છે. ચર્ચા છે કે તણાવનું વાતાવરણ જોઈને રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?

સીરિયાની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે

સીરિયાની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. અહીં પણ એવી જ સ્થિતિ છે જે થોડા મહિના પહેલા બાંગ્લાદેશમાં હતી. વિદ્રોહીઓએ સીરિયાની રાજધાની દમાસ્કસને ઘેરી લીધું છે. સીરિયન સરકારના નિયંત્રણ હેઠળના શહેરો અને સૈન્ય મથકો પર કબજો કરવામાં આવ્યો છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ બશર અલ-અસદનું વિમાન આકાશમાં ઉડતું જોવા મળ્યું, જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે પોતાના પરિવાર સાથે દેશ છોડીને ભાગી ગયા છે.

સીરિયાના તાનાશાહ બશર અલ-અશદ શનિવારે સાંજે જ દેશ છોડી ગયા હતા

સમાચાર આવી રહ્યા છે કે સીરિયાના તાનાશાહ બશર અલ-અશદ શનિવારે સાંજે જ દેશ છોડી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે પોતાના પરિવાર સાથે રશિયાના રોસ્ટોવમાં છે અને ત્યાં રહેવા માટે તેણે ઘર ખરીદ્યું છે. જો કે કેટલાક લોકોનું કહેવું છે કે જોર્ડનમાં સીરિયન સરકારી વિમાન જોવા મળ્યું છે. આ તાજેતરની ઘટના બાદ રશિયાનું માનવું છે કે સીરિયામાં બશર અલ-અસદના શાસનનો અંત આવી ગયો છે.

બળવાખોરોએ રાષ્ટ્રપતિના પિતાની પ્રતિમા તોડી પાડી

આ પહેલા વિદ્રોહીઓએ દમાસ્કસથી થોડે દૂર સ્થિત રાષ્ટ્રપતિ અસદના પિતા અને પૂર્વ શાસક હાફેઝ અલ-અસદની પ્રતિમાને તોડી પાડી હતી, જે બશર શાસનના અંતનો સંદેશ હતો. અસદનું સમર્થન કરતા દેશોએ પણ રશિયા, ઈરાન અને હિઝબુલ્લા સહિત સીરિયાને મદદ કરવામાં અસમર્થતા દર્શાવી છે.

સૈનિકો મેદાન છોડી ભાગી રહ્યા છે

આ પછી બશર અલ-અસદને પોતાનો જીવ બચાવવો પડ્યો અને તેની સેનાએ પણ મેદાન છોડી દીધું. ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયા પર ટ્વિટ કરીને જો બાઇડેનને સંદેશ આપ્યો છે કે તેઓ સીરિયાના મામલામાં સામેલ ન થાય, કારણ કે આ અમેરિકાની લડાઈ નથી.

You Might Also Like

Iranમાં ફસાયેલા ભારતીયોનું છલકાયું દર્દ, સરકારને કહ્યું-ત્રણ દિવસથી સુતા નથી…

PM Modi Cyprus Visit: આ યુદ્ધનો યુગ નથી, બોલ્યા PM Modi

PM Modi Cyprus Visit: પીએમ મોદીને સાઇપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન

World Yoga Day 2025: યોગ કરતા સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

Iranમાં 406, ઈઝરાયલમાં 16 લોકો મોત, 72 કલાકના યુદ્ધમાં કોને કેટલું નુકસાન?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Nigeria Attack: યેલેવાટા ગામમાં હુમલાખોરોએ 100 લોકોને મોતના ઘાટ ઉતાર્યા, જીવતા સળગાવ્યા
આંતરરાષ્ટ્રીય

Nigeria Attack: યેલેવાટા ગામમાં હુમલાખોરોએ 100 લોકોને મોતના ઘાટ ઉતાર્યા, જીવતા સળગાવ્યા

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 1 day ago
'Mahi'ને મળ્યું મોટું સન્માન, ICC હોલ ઓફ ફેમમાં થઈ એન્ટ્રી
Business:ઇક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડમાં રોકાણ ધીમું પડયું, મે મહિનામાં રોકાણ 22% ઘટયું
Denmarkમાં અમેરિકી મિલિટ્રી બેઝ બનાવવા માટેના બિલને સંસદમાં મળી મંજૂરી
Shreyas Iyer મારો પતિ અને 2 બાળકો…! ફેમસ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?