By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: UK Visa: વિદેશ જનારા ભારતીયો માટે સારા સમાચાર, બ્રિટિશ સરકારની નવી જાહેરાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

UK Visa: વિદેશ જનારા ભારતીયો માટે સારા સમાચાર, બ્રિટિશ સરકારની નવી જાહેરાત

AgraGujarat Rajkot
Last updated: 2025/02/19 at 12:50 AM
1 year ago
Share
UK Visa: વિદેશ જનારા ભારતીયો માટે સારા સમાચાર, બ્રિટિશ સરકારની નવી જાહેરાત
SHARE

બ્રિટનમાં કામ કરવાનું કે અભ્યાસ કરવાનું સ્વપ્ન જોનારા ભારતીયો માટે સારા સમાચાર છે. યુકે સરકારે યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ 2025 માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ યોજના હેઠળ ભારતીય નાગરિકો બ્રિટન જઈને બે વર્ષ સુધી અભ્યાસ અને કામ કરી શકે છે.

બ્રિટનમાં કામ કરવા અથવા અભ્યાસ કરવાનું વિચારી રહેલા ભારતીય નાગરિકો બ્રિટિશ સરકારની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈને આ યોજના હેઠળ અરજી કરી શકે છે.

બ્રિટિશ સરકાર દ્વારા કુલ 3000 વિઝા જાહેર કરવામાં આવશે. અરજી કરનારા લોકોની પસંદગી બેલેટ દ્વારા કરવામાં આવી હતી. આ બેલેટ 18 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન બપોરે 02:30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. અહીં સારી વાત એ છે કે બેલેટનો ભાગ બનવા માટે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી, એટલે કે અરજી માટે કોઈ ફી લેવામાં આવશે નહીં. અરજદારોની પસંદગી સંબંધિત અધિકારીઓ દ્વારા રેન્ડમ રીતે કરવામાં આવશે. યુથ મોબિલિટી સ્કીમ વિઝા ધરાવતી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ માટે કઈ શરતો છે?

યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ હેઠળ યુકેમાં રોજગાર અને અભ્યાસ માટે ફક્ત 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને જ અરજી કરવાની મંજૂરી આપવામાં આવશે. યુકેમાં ખર્ચ પૂર્ણ કરવા માટે અરજદારો પાસે £2,530 (આશરે રૂ. 2.70 લાખ) બચત હોવી આવશ્યક છે. અરજદારને 18 વર્ષથી ઓછી ઉંમરનું બાળક ન હોવું જોઈએ, જેના માટે તેની જવાબદારી હોય. જો તમે આ બધી શરતો પૂર્ણ કરો છો, તો તમે યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ માટે અરજી કરી શકો છો.

અરજી કરતી વખતે કઈ માહિતી આપવાની જરૂર છે?

યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ હેઠળ અરજી કરતી વખતે, અરજદારોએ નામ, જન્મ તારીખ, પાસપોર્ટ વિગતો અને તેમનો સ્કેન કરેલો ફોટોગ્રાફ સબમિટ કરવો જરૂરી છે. આ સિવાય તેમને પોતાનો ફોન નંબર અને ઈમેઈલ સરનામું પણ આપવું પડશે.

યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમની સંપૂર્ણ પ્રક્રિયા કેવી છે?

જેમની પસંદગી બે અઠવાડિયામાં બેલેટ દ્વારા કરવામાં આવશે તેમને ઇમેઈલ દ્વારા તેની જાણ કરવામાં આવશે. પસંદગી પછી તેઓએ વિઝા માટે અરજી કરવાની રહેશે. પસંદગી વિશે માહિતી મળ્યાના 90 દિવસની અંદર, તમારે વિઝા માટે અરજી કરવી પડશે અને બધી જરૂરી ફી ચૂકવવી પડશે. તેમને પોતાના બાયોમેટ્રિક્સ પણ આપવાના રહેશે. યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ હેઠળ પસંદ કરાયેલા ઉમેદવારોએ યુકેમાં બે વર્ષ ગાળ્યા પછી ભારત પાછા ફરવું પડશે.

Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.
સાયન્સ & ટેક્નૉલોજી

મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.

Editor By Editor 7 days ago
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?