By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    30 minutes ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    2 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    3 hours ago
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    4 hours ago
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Super Food Makhana કેમ છે ખાસ? જાણો કોણે ન ખાવા?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Super Food Makhana કેમ છે ખાસ? જાણો કોણે ન ખાવા?

Last updated: 2025/02/25 at 12:21 PM
4 months ago
Share
Super Food Makhana કેમ છે ખાસ? જાણો કોણે ન ખાવા?
SHARE

 પીએમ મોદી ગઇકાલે બિહારના પ્રવાસે હતા ત્યારે તેમણે કહ્યું હતું કે હું મખાના ખાઉ છું. મખાના સુપર ફૂડ છે. હેલ્ધી ડાયટ માટે બેસ્ટ ઓપ્શન છે. મખાનાની માગ વધી રહી છે. લોકો નાના બાળકોને પણ મખાના નાસ્તામાં આપી રહ્યા છે. ત્યારે આપણે જાણીએ કે મખાના ખાવાથી શું ફાયદા થાય અને કેવા લોકોએ મખાાના ન ખાવા જોઇએ. આવો જાણીએ.

કેમ વધવા લાગી મખાનાની માગ ?

ભારત અને વિદેશમાં મખાનાની માંગ ઝડપથી વધી રહી છે. હેલ્ધી ફૂડ તરીકે લોકોમાં ફેવરીટ બની રહ્યા છે. મખાનાની વધતી માંગને કારણે ઉદ્યોગસાહસિકોને મખાના વ્યવસાયમાં પ્રવેશવાની અને આરોગ્ય પ્રત્યે સભાન બજારની જરૂરિયાતોને પૂર્ણ કરવાની તક મળી છે. મહત્વનું છે કે રિપોર્ટ મુજબ, વિશ્વભરમાં મખાનાના 90 ટકા પુરવઠા ફક્ત ભારતમાંથી આવે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે આખી દુનિયામાં મખાનાની માંગ અચાનક કેમ વધવા લાગી છે. ત્યારે આવો જાણીએ કયા પોષક તત્વોથી મખાના ભરપૂર છે. તે ભારત અને વિશ્વના લોકોના આહારનો એક ભાગ કેમ બની રહ્યો છે આવો જાણીએ.

વજન નિયંત્રણમાં રાખે

મખાનામાં વિટામિન A, વિટામિન B5, નિયાસિન, વિટામિન E, વિટામિન K, બી-કોમ્પ્લેક્સ હોય છે. તેમાં કેલરી ઓછી અને ફાઇબર વધુ હોય છે. દરરોજ મુઠ્ઠીભર મખાના ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી વારંવાર ભૂખ લાગવી અને જંક ફૂડ ખાવાની ઇચ્છા ઓછી થાય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ

મખાનામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસથી પીડિત લોકો માટે મખાના એક ઉત્તમ નાસ્તો બની શકે છે. તમે મખાના સાદા ખાઈ શકો છો, તેને શેકી શકો છો અથવા સલાડમાં મિક્સ કરી શકો છો. આ ઉપરાંત તેને સ્મૂધી, જ્યુસ અને શેકમાં પણ ભેળવી શકાય છે. મખાનાને દૂધમાં ઉકાળીને પણ ખાઈ શકાય છે. આ ઉપરાંત, ઘણા લોકો મખાનાનું શાક પણ બનાવે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ

મખાનામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ વધુ માત્રામાં હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે, જે હૃદય રોગનું જોખમ ઘટાડે છે.

હાડકાં મજબૂત બનાવે

મખાનામાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને ઝીંક હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મોટી ભૂમિકા ભજવે છે. મખાનાના નિયમિત સેવનથી હાડકાના દુખાવા અને ઓસ્ટીયોપોરોસિસ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

વૃદ્ધાવસ્થાને દૂર રાખે

મખાનામાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે શરીરમાં ફ્રી રેડિકલ સામે લડે છે. ફ્રી રેડિકલ ચહેરાની ત્વચાની વૃદ્ધ બનાવવા માટે જવાબદાર છે. આવી સ્થિતિમાં મખાનાનું સેવન કરવાથી કરચલીઓ અને ફાઇન લાઇન્સ ઘટાડવામાં મદદ મળે છે. તેનો નિયમિત ઉપયોગ તમારી ત્વચાને ચમકદાર બનાવે છે અને તમને યુવાન બનાવે છે.

કોણે મખાના ન ખાવા જોઇએ ?

  • જો તમને કિડનીમાં પથરીની સમસ્યા હોય, તો મખાના ખાવાનું ટાળો. કારણ કે મખાનામાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે અને તેના સેવનથી શરીરમાં પથરીઓનું કદ વધી શકે છે.
  • વધુ માત્રામાં મખાના ખાવાથી તમને એલર્જીની સમસ્યા થઈ શકે છે. તેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે અને જો તમે વધુ મખાના ખાશો તો શરીરમાં સ્ટાર્ચનું પ્રમાણ વધી જશે અને એલર્જી થઈ શકે છે.
  • જો તમને ડાયેરિયા થયા હોય તો મખાના ખાવાનું ટાળો. મખાનામાં પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય છે, જે ખાવાથી આ સમસ્યા વધુ વધી શકે છે.
  • જે લોકોને એસિડિટીની સમસ્યા હોય તેમણે મખાનાનું સેવન ન કરવું જોઈએ. મખાના પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે. આ ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે.
  • ગર્ભવતી સ્ત્રીઓએ મખાના ખાવાનું ટાળવું જોઈએ.
  • જો તમને શરદી થઈ રહી છે, તો મખાનાનું સેવન કરવાનું ટાળવુ જોઇએ.

You Might Also Like

International Yoga Day : વૃક્ષાસનના નિયમિત અભ્યાસથી બાળકો અભ્યાસમાં બનશે તેજસ્વી

International Yoga Day : બાળકોની હાઈટ વધારવા તાડાસન બનશે ઉપયોગી

Tips: પોષક તત્ત્વોનો ખજાનો આ ડ્રાયફૂટ, દૂબળા લોકો માટે વરદાન, વધશે વજન

Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર

Tips: આ ફળના સેવનથી ત્વચા બનશે ચમકદાર, દૂર રહેશે વૃદ્ધત્વ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
સ્પોર્ટ્સ

Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર

By 16 hours ago
પાકિસ્તાનના કટ્ટર દુશ્મને બનાવી સુસાઈડ ડ્રોનની સેના, શું ગમે ત્યારે થશે હુમલો?
Ahmedabad Plane Crash દુર્ઘટના અંગે BCCI-ECBએ લીધો મોટો નિર્ણય, જાણો કારણ
Vasim Akramનો આ મોટો કીર્તિમાન થશે ચકનાચૂર, બૂમરાહ કરશે કમાલ
Indiaના ખેલાડીએ સાથી ક્રિકેટર સાથે કર્યો દગો! શતક પહેલા ડિક્લેર કરી ઈનિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?