By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    31 minutes ago
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    2 hours ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    3 hours ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    4 hours ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Ram Mandir પ્રાણ-પ્રતિષ્ઠામાં CM યોગી હશે મુખ્ય મહેમાન, કેટલી મૂર્તિઓ થશે સ્થાપિત?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Ram Mandir પ્રાણ-પ્રતિષ્ઠામાં CM યોગી હશે મુખ્ય મહેમાન, કેટલી મૂર્તિઓ થશે સ્થાપિત?

Last updated: 2025/06/02 at 11:00 PM
7 days ago
Share
Ram Mandir પ્રાણ-પ્રતિષ્ઠામાં CM યોગી હશે મુખ્ય મહેમાન, કેટલી મૂર્તિઓ થશે સ્થાપિત?
SHARE

ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ફરી એક વખત ભક્તિ અને આધ્યાત્મિક ઉત્સાહના રંગમાં રંગાશે. 3થી 5 જૂન 2025 સુધી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ દરબાર અને 14 અન્ય મંદિરોની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય સમારોહ યોજાવવા જઈ રહ્યો છે. આ આયોજન ગંગા દશેરાના પાવન અવસર પર થઈ રહ્યો છે, જે ગંગાાના અવતરણનું પ્રતિક છે.

2 જૂનથી શરૂ થયો સમારોહ

2 જૂન 2025એ મંગળ કળશ યાત્રાની સાથે આ સમારોહની શરૂઆત થઈ ચૂકી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયના કહેવા અનુસાર ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને મુખ્ય મહેમાન તરીકે આ આયોજનમાં સામેલ કરાશે અને યોગાનું યોગ તે દિવસે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો જન્મદિવસ પણ છે. તમને જણાવી દઈએ કે 2 જૂન 2025એ અયોધ્યામાં મંગળ કળશ યાત્રા કાઢવામાં આવી, જે આ ભવ્ય આયોજનનું શુભારંભ હતું. આ યાત્રા સરયૂ નદીના કિનારા પર સ્થિત સંત તુલસીદાસ ઘાટથી બપોરે 4 વાગ્યા શરૂ થઈ. જેમાં 400 મહિલાઓએ સરયૂના પવિત્ર જળથી ભરેલા કળશને લઈ આ યાત્રામાં ભાગ લીધો. આ દરમિયાન માતા સરયૂની પૂજા અને યજમાનોની પ્રાયશ્ચિત કર્મ પણ સંપન્ન થયું.

101 વૈદિક આચાર્યોની આગેવાનીમાં સમારોહ સંપન્ન થશે

3 જૂને સવારે 6.30 વાગ્યાથી અનુષ્ઠાન શરૂ થશે, જે 12 કલાક સુધી ચાલશે. આ દિવસે પંચાગ પૂજન, યજ્ઞ મંડપ પૂજન, ગ્રહ યજ્ઞ, અગ્નિ સ્થાપના, હવન અને મૂર્તિઓનો જળાભિષેશ થશે. 4 જૂને દેવ સ્નાન, પ્રદક્ષિણા જેવા અનુષ્ઠાન થશે. મુખ્ય સમારોહ 5 જૂને ગંગા દશેરાના દિવસે થશે. જ્યા સવારે 11.25થી 11.40 વાગ્યાની વચ્ચે અભિજીત મુહૂર્તમાં રામ દરબાર અને અન્ય મંદિરોની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને બપોરે 1 વાગ્યે આરતીની સાથે અનુષ્ઠાનની પૂર્ણાહૂતિ થશે. આ સમારોહ કાશીના વિદ્વાન પંડિતની આગેવાનીમાં 101 વૈદિક આચાર્યો દ્વારા સંપન્ન થશે.

કેટલા મંદિરમાં મૂર્તિઓ થશે સ્થાપિત ?

આ સમારોહમાં રામમંદિરના પ્રથમ માળ પર રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા થશે, જેમાં ભગવાન રામ, માતા સીતા, લક્ષ્મણ, હનુમાન, ભાતર અને શત્રુઘ્નની મૂર્તિઓ સામેલ છે. આ મૂર્તિઓ જયપુરના સફેદ સંગમરમરથી બની છે. જેની ઉંચાઈ લગભગ 4.5 ફૂટ છે. ખાસ વાત એ છે કે રામ અને સીતાની મૂર્તિઓ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. જે તેમના અતૂટ બંધનને દર્શાવે છે. આ સિવાય મંદિર પરિસરમાં 6 મંદિરમાં ભગવાન ગણેશ, સૂર્ય, માતા જગદંબા, અન્નપૂર્ણા, હનુમાન અને શિવલિંગની મૂર્તિઓ સ્થાપિત થશે. આ સિવાય સપ્ત મંડપમમાં 7 મંદિરોમાં મહર્ષિ વાલ્મિકિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને દેવી અહિલ્યાની મૂર્તિઓ હશે. શેષાવતારમાં મંદિરમાં લક્ષ્મણજીની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા થશે. કૂલ 14 મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. 

You Might Also Like

Masoorie હરિદ્વાર નૈનીતાલના રસ્તે ટ્રાફિકજામ, વૃદ્ધનું મોત

Bharat Gaurav Train: પ્રવાસીઓને છત્રપતિ શિવાજી મહારાજની વિરાસતના દર્શન કરાવશે

OPEC: ભારતને રોજ કેટલું કાચું તેલ આપે છે ? જાણો આંકડા

Cauvery Calling abhiyan: નદીને જીવંત કરવા જાણો કેટલા કરોડ રોપા લગાવ્યા

Train: શ્રીનગરથી વૈષ્ણોદેવીની સફરમાં હવે અડધો સમય લાગશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
RCBની જીતના સેલિબ્રેશનમાં થયેલી ભાગદોડથી ક્રિકેટ જગત દુઃખી, સચિન તેંડુલકરની ઈમોશનલ પોસ્ટ
સ્પોર્ટ્સ

RCBની જીતના સેલિબ્રેશનમાં થયેલી ભાગદોડથી ક્રિકેટ જગત દુઃખી, સચિન તેંડુલકરની ઈમોશનલ પોસ્ટ

By 5 days ago
World News: Italy-India સ્ટ્રેટેજિક ઇકોનોમિક પાર્ટનરશિપનું આયોજન, જાણો કેમ છે ખાસ?
Rajat Patidarએ પોતાના પહેલા પ્રયાસમાં જીતી IPL ટ્રોફી, રોહિત શર્માની કરી બરાબરી
USA: લૉસ એન્જલસમાં સ્થિતિ ખરાબ, કારમાં આગચંપી, નેશનલ ગાર્ડ તહેનાત
America: એપસ્ટીન ફાઇલ્સમાં ટ્રમ્પનું નામ હોવાની પોસ્ટ હટાવાઈ? મસ્ક સાથે સમાધાન ?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?